દસાડા તાલુકાના રાજપર ગામની ખેતીની જમીનમાં લોન લેવાના કાગળો કરતા સમયે જમીન વેચી દીધાની જાણ થતાં કાગળો કઢાવતા કાકાના દીકરાએ જ ગામના શખશ સાથે મળી વડગામના શખશને જમીન વેચી દીધાનું કૌભાંડ ખુલતા બંને શખશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દસાડા પોલીસે તપાસ શરૂ કરી છે.આ અંગેની પ્રાપ્ત અનુસાર દસાડા તાલુકાના રાજપર ગામના મુકુંદભાઈ વિશાલભાઈ ધાડવીની ખેતીની વડીલો પાર્જિત જમીન આવેલી છે. આ જમીન ઉપર તેઓને બેન્ક લોન લેવાની હોવાથી લોનના કાગળો કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ તેઓની જમીન ઉપર બેન્ક લોન નહીં મળે વેચાઈ ગઇ છે, એવુ જાણવા મળતા તેઓને મામલતદાર ઓફિસ જઈ દસ્તાવેજની નકલ કઢાવી હતી. જે દસ્તાવેજમાં વેચાણ કરનારમાં રાજપર ગામના પોતાના કાકાનો દીકરો જગદીશ મનજીભાઈ ધાડવીનો ફોટો હતો. અને સાક્ષીમાં પોતાના ગામના જ કાન્તીભાઇ ગંગારામભાઈ હોવાનું જણાયું હતુ. આ જમીન વડગામ બનાસકાંઠાના બસન યાકુબભાઇને વેચાણ કરી દીધાનો ખુલાસો થયો હતો. આમ પોતાની માલીકીની જમીન બારોબાર બીજાનો ફોટો લગાવી વેચાણ કરી દેતા યુવકે બજાણા પોલીસ સ્ટેશનમાં બંને શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा महानगर दुर्गा वाहिनी का कटार दीक्षा कार्यक्रम सम्पन्न 400 बहनों ने ली कटार दीक्षा
रानी दुर्गावती के जीवन चरित्र तथा वीरांगनाओं के इतिहास पर डाला प्रकाश
सुरक्षा के लिए शस्त्र उठाना...
વડોદરા પાલિકાના અધિકારીઓને પૂર્વ વિસ્તારમાં પડેલા ભુવાના પુરાણમાં કોઈ રસ નથી
વડોદરા પાલિકાના અધિકારીઓને પૂર્વ વિસ્તારમાં પડેલા ભુવાના પુરાણમાં કોઈ રસ નથી
Breaking News: बस से टकराने के बाद कार के उड़ गए परखच्चे | Kerala News | Road Accident | Aaj Tak
Breaking News: बस से टकराने के बाद कार के उड़ गए परखच्चे | Kerala News | Road Accident | Aaj Tak
एल एन माहेश्वरी परमार्थ न्यास देगा सरकारी स्कूल के बच्चों को निशुल्क शिक्षा, आवास एवं भोजन व्यवस्था
एल एन माहेश्वरी परमार्थ न्यास देगा सरकारी स्कूल के बच्चों को निशुल्क शिक्षा, आवास एवं भोजन व्यवस्था
લીંબડીમાં નિમ્બાર્ક પીઠ પ્રવેશદ્વારનું ભુમિ પૂજન કરવામાં આવ્યું
જગદગુરુ નિમ્બાર્કાચાર્યની 5384મી તિથિ નિમિતે સૌરાષ્ટ્રમાં છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડીમાં...