દસાડા તાલુકાના રાજપર ગામની ખેતીની જમીનમાં લોન લેવાના કાગળો કરતા સમયે જમીન વેચી દીધાની જાણ થતાં કાગળો કઢાવતા કાકાના દીકરાએ જ ગામના શખશ સાથે મળી વડગામના શખશને જમીન વેચી દીધાનું કૌભાંડ ખુલતા બંને શખશો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી દસાડા પોલીસે તપાસ શરૂ કરી છે.આ અંગેની પ્રાપ્ત અનુસાર દસાડા તાલુકાના રાજપર ગામના મુકુંદભાઈ વિશાલભાઈ ધાડવીની ખેતીની વડીલો પાર્જિત જમીન આવેલી છે. આ જમીન ઉપર તેઓને બેન્ક લોન લેવાની હોવાથી લોનના કાગળો કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ તેઓની જમીન ઉપર બેન્ક લોન નહીં મળે વેચાઈ ગઇ છે, એવુ જાણવા મળતા તેઓને મામલતદાર ઓફિસ જઈ દસ્તાવેજની નકલ કઢાવી હતી. જે દસ્તાવેજમાં વેચાણ કરનારમાં રાજપર ગામના પોતાના કાકાનો દીકરો જગદીશ મનજીભાઈ ધાડવીનો ફોટો હતો. અને સાક્ષીમાં પોતાના ગામના જ કાન્તીભાઇ ગંગારામભાઈ હોવાનું જણાયું હતુ. આ જમીન વડગામ બનાસકાંઠાના બસન યાકુબભાઇને વેચાણ કરી દીધાનો ખુલાસો થયો હતો. આમ પોતાની માલીકીની જમીન બારોબાર બીજાનો ફોટો લગાવી વેચાણ કરી દેતા યુવકે બજાણા પોલીસ સ્ટેશનમાં બંને શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल श्रीनगर के रेस्टोरेंट में डिनर करने पहुंचे,विधानसभा चुनाव को लेकर आज कार्यकर्ताओं से मिलेंगे
लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी और कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे दो...
डुगरगवा के पास अनियंत्रित होकर सड़क से नीचे पलटा हाइवा, चालक को आई मामूली चोट कोई हताहत नही
मामला कल सुबह का बताया जा रहा है,जब एक हाइवा कटनी से पन्ना की...
ডুমডুমা কাকজানত প্ৰথম বাৰ্ষীক কৰম সন্মিলন উদযাপন।
ডুমডুমা কাকজানত প্ৰথম বাৰ্ষীক কৰম সন্মিলন উদযাপন।
શિવરાજપુર ગામે ગુજરાત હિન્દુ નાઈ સમાજ જસદણ હુંડા નું સ્નેહમિલન યોજાયું પ્રમુખોની વર્ણી કરાય
જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ...
ફતેપુરા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
મોરબીમાં આવેલ ઝૂલતા પુલની તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી જેમાં ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો...