પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ...આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.શાળા ના પ્રમુખ શ્રી લેબુજી ,ગામ ના સરપંચ નાગજીભાઈ પટેલ,સુબાજી શિક્ષક, ભરતભાઈ,પ્રવિણભાઇ,રામાભાઈ દેસાઈ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના આચાર્ય કંચનજી ઠાકોરે કર્યું હતું. તેમજ શિક્ષક ઉમેદજી રાઠોડ, પ્રહલાદજી માવરિયા,પ્રકાશ ભાઈ સોલંકી ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનો એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાનશ્રી દ્વારા નવી દિલ્હીથી 5 G સેવાનું લોંન્ચિગ
ઇન્ડીયન મોબાઇલ કોંગ્રેસના ૬ ઠ્ઠા સંસ્કરણનો વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના રોપડા ગામે આયોજિત
સમારોહમાં...
Uttar Pradesh:बीजेपी सांसद Harnath Singh Yadav ने पार्टी की सीट घटने पर उठाए सवाल | Aaj Tak News
Uttar Pradesh:बीजेपी सांसद Harnath Singh Yadav ने पार्टी की सीट घटने पर उठाए सवाल | Aaj Tak News
नशे में धुत होकर फ्लाइट में चढ़ा, Air Hostess को काटा, यात्री के साथ फिर क्या हुआ?
नशे में धुत होकर फ्लाइट में चढ़ा, Air Hostess को काटा, यात्री के साथ फिर क्या हुआ?
ડીસાના માલગઢ ગામના ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાની કરી કોશિશ || સબંધ ભારત ન્યૂઝ ||
ડીસાના માલગઢ ગામના ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાની કરી કોશિશ || સબંધ ભારત ન્યૂઝ ||
જુનાગઢ મા
ઈદે એ મિલાદ ની શાનદાર ઉજવણી
જુનાગઢ તારીખ.
આજ રોજ રવિવારે
જુનાગઢમાં રવિવારે માનવજાત ના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગર મા ભવ્ય...