વિરપુર તાલુકાના ધોરાવાડા ચોકડી પાસે નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડનુ થોડા દિવસો અગાઉ ખેડુંતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું હતો ત્યારે આજરોજ નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડમા નવીન બનાવેલ ઈલેક્ટ્રીક વે-બ્રીજનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું આ ઉદધાટન સમારંભ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ચેરમેન બાલુભાઈ પટેલ, સેક્રેટરી પ્રણવભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમાર, તેમજ એ.પી.એમ.સી કમિટી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...