વિરપુર તાલુકાના ધોરાવાડા ચોકડી પાસે નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડનુ થોડા દિવસો અગાઉ ખેડુંતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું હતો ત્યારે આજરોજ નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડમા નવીન બનાવેલ ઈલેક્ટ્રીક વે-બ્રીજનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું આ ઉદધાટન સમારંભ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ચેરમેન બાલુભાઈ પટેલ, સેક્રેટરી પ્રણવભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમાર, તેમજ એ.પી.એમ.સી કમિટી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા માં ધારાસભ્ય ની અપીલ ને ઐતિહાસિક સમર્થન મળ્યું...
ડીસા માં ધારાસભ્ય ની અપીલ ને ઐતિહાસિક સમર્થન મળ્યું...
CYSS સેનેટ ઈલેક્શન લડશે તેને જીતીને બતાવશે: ‘આપ’ CYSS
અમદાવાદ/સુરત/ગુજરાત : આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પરિષદ સભ્ય રાકેશ હિરપરા એ એક મહત્વપૂર્ણ મુદ્દે...
ঢকুৱাখনা বালিগাঁৱৰ সৰবৰহী ব্যক্তি বগেন কোঁৱৰৰ মৃত্যু
ঢকুৱাখনাৰ ৭নং ৱাৰ্ডৰ বালিগাঁৱৰ সৰবৰহী ব্যক্তি বগেন কোঁৱৰ যোৱাকালি নিশা ৯.২৫ বজাত পৰলোকপ্ৰাপ্তি হয়...
Terra Charge के Blanket Solution ने ईवी चार्जिंग इंफ्रास्ट्रक्चर को दी मजबूती, साल 2023 में ऐसा रहा कंपनी का कारोबर
देश की पॉपुलर ईवी चार्जिंग इंफ्रास्ट्रक्चर कंपनियों में से एक Terra Charge ने साल 2023 में हासिल...