વિરપુર તાલુકાના ધોરાવાડા ચોકડી પાસે નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડનુ થોડા દિવસો અગાઉ ખેડુંતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું હતો ત્યારે આજરોજ નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડમા નવીન બનાવેલ ઈલેક્ટ્રીક વે-બ્રીજનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું આ ઉદધાટન સમારંભ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ચેરમેન બાલુભાઈ પટેલ, સેક્રેટરી પ્રણવભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમાર, તેમજ એ.પી.એમ.સી કમિટી સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ એસિડ પિતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ એસિડ પિતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
બગસરા ના નદીપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ખેલન્દા ઓ ને રોકડ રૂપિયા ૨૧૭૨૦/- સાથે ઝડપી પાડતી બગસરા પોલીસ ટીમ
બગસરા ના નદીપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ખેલન્દા ઓ ને રોકડ રૂપિયા ૨૧૭૨૦/- સાથે ઝડપી ન પાડતી...
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિવિધ...
हत्यारों की गिरफ्तारी के संबंध में मांग रखतें हुए किया प्रदर्शन।
जनपद आजमगढ़ में,हत्यारों की गिरफ्तारी के संबंध में मांग रखतें हुए किया प्रदर्शन।मालूम होकि जनपद...