પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बनासकाठा - गौ सेवको ने किया विरोध प्रदर्शन | रफ्तार मीडिया सच के साथ |
बनासकाठा - गौ सेवको ने किया विरोध प्रदर्शन | रफ्तार मीडिया सच के साथ |
शिक्रापूरात इंस्टाग्राम मधील ओळखीतून महिलेवर बलात्कार
शिक्रापुरात इंस्टाग्राम मधील ओळखीतून महिलेवर बलात्कार
फोटो व्हायरल करण्याची धमकी व गरोदर महिलेचा...
पूर्व राजपरिवार के सदस्य ने कुलदेवी आशापुरा की पूजा अर्चना कर की खुशहाली की कामना
पूर्व राजपरिवार के सदस्य ने कुलदेवी आशापुरा की पूजा अर्चना कर की खुशहाली की कामना
बून्दी।...
રામ જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી JCB પર કરતા જાફરાબાદ ખાતે ધારાસભ્ય હીરા ભાઇ સોલંકી
રામ જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી JCB પર કરતા જાફરાબાદ ખાતે ધારાસભ્ય હીરા ભાઇ સોલંકી