પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Paris Olympics 2024 में मेडल लाने वाले भारतीय खिलाड़ियों को मिलेगी MG की चमचमाती Electric Car
Paris Olympics 2024 में मेडल लाने वाले सभी प्लेयर्स को MG Windsor EV से सम्मानित किया जाएगा। MG...
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર...
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
જુગાર રમતા 4 ઈસમો ને પોલીસ એ ઝડપી પાડ્યા
જુગાર રમતા 4 ઈસમો ને પોલીસ એ ઝડપી પાડ્યા
দিল্লী বিশ্ববিদ্যালয়ত নামভৰ্তিৰ পৰা বঞ্চিত অসমৰ ছাত্ৰ, কাষ চাপিছে দিল্লী উচ্চতম ন্যায়ালয়ত
সদ্য অনুষ্ঠিত হোৱা কেন্দ্ৰীয় বিশ্ববিদ্যালয়ৰ প্ৰৱেশ পৰীক্ষা (CUET) UG 2023-24 ত পাৰদৰ্শিতা...