પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MAHISAGAR NEWS - TV92 GUJARAT MANDVI 27-09-2022
MAHISAGAR NEWS - TV92 GUJARAT MANDVI 27-09-2022
CM भजनलाल शर्मा की झुंझुनूं के सुलताना कस्बे में जनसभा:बोले- झुंझुनूं की हवा इस बार बदली हुई है
मुख्यमंत्री भजनलाल शर्मा झुंझुनूं दौरे पर हैं। इस सीट पर भाजपा प्रत्याशी राजेंद्र भांबू हैं।...
रोहणी आयोग ने राष्ट्रपति द्रौपदी मुर्मू को सौंपी अपनी रिपोर्ट, जानिए आखिर क्यों गठित किया गया कमीशन
नई दिल्ली, अन्य पिछड़ा वर्ग (OBC) के उपवर्गीकरण के लिए गठित रोहणी आयोग ने अपनी रिपोर्ट राष्ट्रपति...
વીજ કંપની માંથી કોન્ટ્રકટર માલ ઉઠાવી ગયો..
ડીસા વિજ કંપની માંથી કોન્ટ્રાકટર માલ ઉઠાવી ગયો. મુદ્દો ચર્ચાસ્પદ બન્યો..
ડીસા...
सामाजिक सद्भावना बैठक का हुआ आयोजन
लाखेरी - बुधवार को शहर के तोरण की बावड़ी के समीप स्थित गुरुद्वारे में दोपहर बाद इंदरगढ़ तहसील की...