પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व मंत्री बृजसुन्दर की पुण्यतिथी पर शहर मे हुये विभिन्न कार्यक्रम
बून्दी। प्रदेश सरकार मे पूर्व मंत्री पंडित बृजसुन्दर शर्मा की पुण्यतिथी पर मंगलवार को शहर मे...
AAMSU Protests at Mangaldai on Tuesday
AAMSU Protests at Mangaldai on Tuesday
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા
આટકોટ સ્વામી નારાયણ મંદિર ગ્રહણ નિમિત્તે દર્શન બંધ રહેશે સંતદાસ સ્વામી આપી પ્રતિક્રિયા
रायथल थाना पुलिस में 18 माह फरार लुटेरी दुल्हन सहित दो दलालों को किया गिरफ्तार।
रायथल थाना पुलिस की बड़ी कार्रवाई
18 माह से फरार लुटेरी दुल्हन सहित दो दलालो को किया गिरफ्तार,...
सांसद बीडी शर्मा बने निक्षय मित्र पन्ना भारतीय जनता पार्टी।
सांसद बीडी शर्मा बने निक्षय मित्र Panna-भारतीय जनता पार्टी के जिले के मीडिया प्रभारी श्री दुर्गेश...