પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bharat Mobility Global Expo 2024: Volkswagen भारत में लॉन्च करेगी एंट्री लेवल Electric Car, जानिए डिटेल
भारत मोबिलिटी ग्लोबल एक्सपो के दौरान कार निर्माता ने भारत में ईवी क्षेत्र में प्रवेश करने के अपने...
MCN NEWS | वैजापूर तालुक्यातील महालगाव येथे गौतमी पाटील यांचा नृत्य कार्यक्रम...
MCN NEWS | वैजापूर तालुक्यातील महालगाव येथे गौतमी पाटील यांचा नृत्य कार्यक्रम...
ડીસા તાલુકાના દામા ગામમાં પિતા-પુત્ર અને કુચાવાડા ગામમાં માતા-પુત્ર પર હિંસક હુમલો..
ડીસા તાલુકાના દામા ગામમાં પિતા-પુત્ર અને કુચાવાડા ગામમાં માતા-પુત્ર પર હિંસક હુમલો..
બનાસકાંઠા...
સુરત જિલ્લામાં લોકશાહીના પર્વને લઇને લોકોને મતદાન કરવા ઉત્સાહ વધારવા ખાસ તૈયારીઓ
સુરત જિલ્લામાં લોકશાહીના પર્વને લઇને લોક ઉત્સાહ વધારવા ખાસ તૈયારીઓ: કેન્દ્રીય માહિતી પ્રસારણ...
બે સમાજ વચ્ચે મારામારી થતાં આઠ લોકોને ઈજા પહોંચી....
બે સમાજ વચ્ચે મારામારી થતાં આઠ લોકોને ઈજા પહોંચી....