પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा: मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना
मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना कोटा।...
Indore Bus Fire News : सत्यसांई चौराहे पर I-Bus में लगी भीषण आग | यात्रियों को बस से उतारा गया
Indore Bus Fire News : सत्यसांई चौराहे पर I-Bus में लगी भीषण आग | यात्रियों को बस से उतारा गया
નંદાણા ગામે આવેલ જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ ખાતે sveep અંતર્ગત મતદારોને વધુને વધુ મતદાન કરવા કલ્યાણપુર ના મામલતદારશ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ
નંદાણા ગામેઆવેલ જી.એમ.ડી.સીહાઈસ્કૂલ ખાતે sveep અંતર્ગત મતદારોને વધુનેવધુ મતદાન કરવા અપીલ કરવામાંઆવેલ
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Lok Sabha Election 2024: फाइनल राउंड से पहले मुस्लिम आरक्षण पर तेज हुई जंग, विपक्ष ने उठाए सवाल
Lok Sabha Election 2024: फाइनल राउंड से पहले मुस्लिम आरक्षण पर तेज हुई जंग, विपक्ष ने उठाए सवाल