પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: अमेरिकी राष्ट्रपति Joe Biden के काफिले से टकराई कार, जानें पूरी खबर | US President
Breaking News: अमेरिकी राष्ट्रपति Joe Biden के काफिले से टकराई कार, जानें पूरी खबर | US President
निवडणुकीच्या पार्श्वभूमीवर ब्लॉक कांग्रेस कमेटीच्या बैठकीचे आयोजन.
निवडणुकीच्या पार्श्वभूमीवर ब्लॉक कांग्रेस कमेटीच्या बैठकीचे आयोजन.
ब्लॉक कांग्रेस कमेटी ची...
big breaking ક્યાં પડી છે અવકાશી વીજળી કોના થયા છે મોત જોવો અહેવાલ
big breaking ક્યાં પડી છે અવકાશી વીજળી કોના થયા છે મોત જોવો અહેવાલ