પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Box Office Report: चट्टान की तरह खड़ी है 'द केरल स्टोरी', PS 2 और 'किसी का भाई...' की हुई इतनी कमाई
दर्शकों के मनोरंजन के लिए बॉक्स ऑफिस पर एक ही समय में कई तरह की फिल्में उपलब्ध रहती हैं। इस बार...
पैशांची मागणी करणारे तीन पोलीस कर्मचारी निलंबित...
हिंजवडी: आक्षेपार्ह साहित्य असलेली भंगारमालाची गाडी पकडल्यानंतर कारवाई न करण्याच्या बदल्यात...
তিনিচুকীয়াৰ নৱনিযুক্ত আৰক্ষী অধীক্ষক গৌৰৱ অভিজিত দিলিপে পদযাত্ৰা কৰি পৰিদৰ্শন কৰে তিনিচুকীয়া চহৰ
তিনিচুকীয়াৰ নৱনিযুক্ত আৰক্ষী অধীক্ষক গৌৰৱ অভিজিত দিলিপে পদযাত্ৰা কৰি পৰিদৰ্শন কৰে তিনিচুকীয়া চহৰ
તા. 5મી સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી . .
તા. 5 સપ્ટેમ્બરનાં રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણીના...
3 Idiots फेम अखिल मिश्रा का निधन, किचन में फिसलकर गिरने से हुई मौत
आमिर खान की फिल्म '3 इडियट्स' में लाइब्रेरियन 'दुबे जी' का किरदार निभाने वाले अखिल मिश्रा की मौत...