પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बार्शी - ध्यास कोचिंग क्लासचा 'आनंद बाजार' उत्साहात साजरा
बार्शी - ध्यास कोचिंग क्लासचा 'आनंद बाजार' उत्साहात साजरा
ધાનેરાના સામરવાડા નજીક રામદેવરા દર્શને જતાં બાઇક સવારોને ગાડી ચાલકે ટક્કર મારતાં બે યુવકો ઘવાયા
ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલી ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર...
PUC certificate घर बैठे डाउनलोड करने के लिए फॉलो करें ये टिप्स,चुटकियों में हो जाएगा काम
जैसा किआप जानते हैं पेट्रोल और डीजल वाली कार से निकलने वाला धुआं पर्यावरण को प्रदूषित करता...
Rajasthan Congress List: राजस्थान में Congress की लिस्ट जारी,Ashok Gehlot सरदारपुरा से लड़ेंगे चुनाव
Rajasthan Congress List: राजस्थान में Congress की लिस्ट जारी,Ashok Gehlot सरदारपुरा से लड़ेंगे चुनाव
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...