પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अखिल नवोदय विद्यालय समिति कर्मचारी संस्था का आंचलिक अधिवेशन मेघालय के रिभोई जिले में संपन्न
अखिल नवोदय विद्यालय समिति कर्मचारी संस्था का आंचलिक अधिवेशन मेघालय के रिभोई जिले में संपन्न
अखिल...
Mother of All Breaches: अब तक का सबसे बड़ा डेटा लीक! Twitter से लेकर LinkedIn जैसे प्लेटफॉर्म से यूजर्स की जरूरी डिटेल्स हुई चोरी
रिसर्चर्स ने हाल ही में सबसे बड़े डेटा ब्रीच की जानकारी दी है जिसमें 2600 करोड़ रिकॉर्ड लीक हुए...
पर्यावरण पुरक गणेश मुर्ती कार्यशाळा संपन्न...
*गोल्डन स्टार इंग्लिश स्कुल व संदीपान विद्यालय "शेकटा"* *येथे पर्यावरण पूरक गणेशमूर्ती कार्यशाळा...
RPSC आयोजित करेगी 20- 21 जुलाई को RAS मुख्य परीक्षा, जानें- यहां से डाउनलोड करें एडमिट कार्ड
RAS Mains Exam 2023: राजस्थान लोक सेवा आयोग (RPSC) 20 और 21 जुलाई को आरएएस मुख्य परीक्षा 2023 का...
ಜೂನ್.18ರಂದು ಶಿವಮೊಗ್ಗ ಜಿಲ್ಲೆಯ ಈ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ವ್ಯತ್ಯಯ
ಶಿವಮೊಗ್ಗ : ಶಿವಮೊಗ್ಗ ಮೆಗ್ಗಾನ್ ವಿದ್ಯುತ್ ವಿತರಣಾ ಕೇಂದ್ರದಿಂದ ಸರಬರಾಜಗುವ ಫೀಡರ್ ಎಂ.ಜಿ.ಎಫ್- 1, 2, 4 ಮತ್ತು...