પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰলৈ ৰাইজৰ বন্ধু বঁটা
সোণাৰিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰলৈ ৰাইজৰ বন্ধু বঁটা
টিংখাঙত মন্ত্ৰী বিমল বৰা অংশগ্ৰহণেৰে সজাগতা মূলক ত্ৰিৰংগা পতাকা প্ৰদৰ্শন শুভাযাত্ৰা
টিংখাঙত মন্ত্ৰী বিমল বৰা অংশগ্ৰহণেৰে সজাগতা মূলক ত্ৰিৰংগা পতাকা প্ৰদৰ্শন শুভাযাত্ৰা। দেশৰ...
ડીસા તાલુકા દ્વારા રંગોલી સ્પર્ધા નુ આદર્શ વિદ્યાલય ભીલડી ખાતે કરવામાં આવ્યું
ડીસા તાલુકા દ્વારા રંગોલી સ્પર્ધા નુ આદર્શ વિદ્યાલય ભીલડી ખાતે કરવામાં આવ્યું
पहले चरण के मतदान के बाद प्रधानमंत्री मोदी निराश, बोले राहुल गांधी- देश अब अपने मुद्दों पर करेगा वोट
नई दिल्ली। प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा रविवार को राजस्थान की चुनावी रैलियों में...
ग्रामीण भागातील PHC मध्ये रात्रीचे स्टिंग ऑपरेशन; तीन PHC ला कुलूप तर वैद्यकीय अधिकारी गायब
ग्रामीण भागातील PHC मध्ये रात्रीचे स्टिंग ऑपरेशन; तीन PHC ला कुलूप तर वैद्यकीय अधिकारी गायब