પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કારેલા ખાધા પછી ભુલીને પણ આ વસ્તુઓનું સેવન ન કરો તે સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે
 
 
                      આ સિવાય તેમાં એન્ટી વાઈરલ અને એન્ટી બાયોટિક ગુણ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સ્વાદમાં કારેલા...
                  
   Maruti Suzuki Share Alert | क्या आपने खरीदा इस STOCK को? जानिए कल क्या होगा इसका हाल! | CNBC Awaaz 
 
                      Maruti Suzuki Share Alert | क्या आपने खरीदा इस STOCK को? जानिए कल क्या होगा इसका हाल! | CNBC Awaaz
                  
   वंचित चे ज्ञानेश्वर गिरी  यांचा अशोक हिंगे यांच्या कार्यालयात सत्कार@news23marathi 
 
                      वंचित चे ज्ञानेश्वर गिरी यांचा अशोक हिंगे यांच्या कार्यालयात सत्कार@news23marathi
                  
   বিশ্বনাথত “হৰ ঘৰ ত্ৰিৰংগা” কাৰ্যসূচীৰ প্ৰতি সজাগতা সৃষ্টিৰ উদ্দেশ্যে বিশ্বনাথ আৰক্ষীৰ উদ্যোগত  বিশ্বনাথ চাৰিআলি চহৰৰ মাজৰে এক সমদল বাহিৰ 
 
                      ভাৰতৰ স্বাধীনতাৰ ৭৫ বছৰীয়া বৰ্ষপুৰ্তি উপলক্ষে সমগ্ৰ ভাৰততে আজাদি কা অমৃত মহোৎসৱ পালন কৰা হৈছে।...
                  
   
  
  
  
   
  