પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुनौर अस्पताल में पल्स पोलियो अभियान को लेकर दिया गया प्रशिक्षण
गुनौर : जिले में आगामी 23 मई से चलने वाले पोलियो उन्मूलन अभियान को लेकर...
महानगरपालिकेची ही चौकशी राजकीय सुडापोटी आहे का?
महानगरपालिकेची ही चौकशी राजकीय सुडापोटी आहे का?
કરજણ માલસર-શિનોર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય
કરજણ માલસર-શિનોર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય
શંખેશ્વર ના પંચાસર પાસે કાર ચાલકે ટક્કર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
શંખેશ્વર ના પંચાસર પાસે કાર ચાલકે ટક્કર મારતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
Dollar Vs Rupee: 5 महीने के निचले स्तर पर भारतीय करेंसी, आज डॉलर के मुकाबले इतने पैसे गिरा रुपया
आज डॉलर के मुकाबले रुपया 16 पैसे की गिरावट के साथ बंद हुआ है। विदेशी फंडों के निरंतर बहिर्वाह और...