પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Pathan Controversy: योगी की तस्वीर से छेड़छाड़ करने पर FIR दर्ज, सख्त कार्रवाई की मांग 
 
                      लखनऊ पुलिस ने अजार एसआरके नाम के एक ट्विटर हैंडल के खिलाफ प्राथमिकी दर्ज की है, जिसने दीपिका...
                  
   Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा? 
 
                      Tata Motors Share Price LIVE Check | Demerger की खबर के बाद क्या निवेशकों का नहीं बनेगा पैसा?
                  
   નવનિયુક્ત મહિલા પીએસઆઇનું સન્માન કરાયું.... 
 
                      નવનિયુક્ત મહિલા પીએસઆઇનું સન્માન કરાયું....
                  
   108MP कैमरा के साथ आ रहा Infinix Zero 40 5G फोन, खूबसूरत रंग में 18 सितंबर को लेगा एंट्री 
 
                      इनफिनिक्स ने अपने ग्राहकों के लिए हाल ही में Infinix Hot 50 5G फोन लॉन्च किया है। इस फोन को लॉन्च...
                  
   
  
  
  
   
  