પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી
કલ્યાણપુર સરકારી વિનયન કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળદ્વારા આયોજિત કાનૂની શિબિર યોજવામાં આવી
বিহপুৰীয়াৰ ডিক্ৰংৰ দেৱী বিসৰ্জনস্থলিত
বিহপুৰীয়াৰ ডিক্ৰংৰ দেৱী বিসৰ্জনস্থলিত আদন্দত আত্মহাৰা সকলো। বিধায়ক ড• অমিয় কুমাৰ ভূঞাই কৰিছে...
শিৱসাগৰত জিলা স্বাস্থ্য বিভাগৰ সংবাদ মেল, স্বাস্থ্যসেৱা উৎসৱ তৃতীয়ৰ সন্দৰ্ভত।
স্বাস্থ্যবিভাগৰ যুটিয়া স্বাস্থ্যসঞ্চালক ডাঃ মাখন চন্দ্ৰ কলিতাই সংবাদ মেল সম্বোধন কৰেশণিবাৰে।...
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी