પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે આવેલ એક આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગના કારણે ઘણા વિદ્યાર્થીઓની હાલત ગંભીર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ આકાશવાણી ગામે સત્યમ આશ્રમ શાળામાં આજરોજ સાંજના સમયે બાળકો...
*વડાપ્રધાનશ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી રંગબેરંગી રોશનીથી સર્જાયો અદ્દભૂત નજારો*
વડાપ્રધાન શ્રીને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા કલેવર ધારણ કર્યાઃ શક્તિપીઠ સર્કલથી ગબ્બર સુધી...
पूर्व विधायक और कांग्रेस सांसद ने कर ली राजस्थान के मुख्यमंत्री के घेराव की तैयारी,जानिए क्या है मामला
राजस्थान के डीग जिले में साइबर अपराधियों की अवैध संपत्ति पर बुलडोजर कार्रवाई के बाद राजनीति गरमा...
OnePlus Pad GO: भारत में इस दिन लॉन्च होगा वनप्लस का सस्ता टैबलेट, जानें कीमत से लेकर फीचर्स तक सारी डिटेल
OnePlus Pad Go India launch OnePlus Pad Go माइक्रो-साइट भी अमेजन इंडिया पर लाइव हो गई है जो...