પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા મુકેશ પટેલની સભામાં રહ્યા પુરુષોત્તમ રૂપાલા હાજર
મહેસાણા મુકેશ પટેલની સભામાં રહ્યા પુરુષોત્તમ રૂપાલા હાજર
Manipur Violence: मंत्री राजकुमार रंजन सिंह को मणिपुर पर बोलने का मौका क्यों नहीं दिया गया: जयराम रमेश
नई दिल्ली, कांग्रेस नेता जयराम रमेश ने गुरुवार को सरकार पर कटाक्ष किया। उन्होंने सवाल किया कि...
Chennai Rains: चेन्नई में भारी बारिश से यातायात ठप, अभिनेता रजनीकांत के आलीशान घर में भरा पानी
नई दिल्ली। चेन्नई और उसके आस-पास के जिलों में मंगलवार को भयंकर बारिश हुई, जिससे बड़े पैमाने...
રાજકારણઃ 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે- કોંગ્રેસ
રાજકારણઃ 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે- કોંગ્રેસ
Detox Smokers Lungs Naturally | फेफड़े साफ़ करने का तरीका | Yatinder Singh
Detox Smokers Lungs Naturally | फेफड़े साफ़ करने का तरीका | Yatinder Singh