પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે શુક્રવારના રોજ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના અંતર્ગત માર્ગદર્શન અને નોંધણી કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે રૂપિયાપુરા ગામના યુવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોરે આભાર વિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટ્રોલ અને ડીઝલના નવા દર મહિનાના પહેલા દિવસે જાહેર કરવામાં આવ્યા, તપાસો નવીનતમ દરો
ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે ઘણા ફેરફારો થવાના છે. આજે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર...
কছাৰীতলত প্ৰধানমন্ত্ৰী আবাস গৃহৰ আধাৰশিলা স্থাপন ই এম দিগন্ত বৰুৱাৰ
কছাৰীতল VCDCৰ অন্তৰ্গত প্ৰায় ৩২ গৰাকী হিতাধিকাৰীৰ প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনাৰ অধীনত নিৰ্মাণ...
नाथसागर धरणाचे आठरा दरवाजे अर्धा फूट उघडले..
नाथसागर धरणाचे आठरा दरवाजे अर्धा फूट उघडले..
पैठण : पैठण येथील नाथसागर धरणामध्ये पाण्याची आवक...
Jio AirFiber vs Airtel Xstream AirFiber: कीमत से लेकर बेनिफिट्स तक, जानिए कौन सा एयरफाइबर है आपके लिए बेस्ट
अगर आप इस बात को लेकर कंफ्यूज है कि आपके कौन सा एयरफाइबर बेस्ट है तो हम आपकी मदद कर सकते हैं।...