વઢવાણ શહેરના ઐતિહાસિક ધર્મ તળાવને રમણીય બનાવવા કવાયત હાથ ધરાઇ છે. જેમાં રૂ।.70 કરોડના ખર્ચે તૈયાર થનાર ધર્મતળાવનું શનિવારે ખાતમૂહૂર્ત કરાયું હતું. જેનાથી વઢવાણ અને જોરાવરનગરના શહેરીજનોને ફરવા માટેની સુવિધામાં વધારો થશે.વઢવાણ ઐતિહાસિક ધર્મ તળાવમાં ગંદકી અંગે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા બ્યુટિફિકેશન યોજના અંતર્ગત પાલિકને ગ્રાન્ટની ફાળવણી કરાઇ હતી. જેના ખાતમૂહૂર્તમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ અને પ્રવીણસિંહ, વિજયસિંહ, વજુભા, વઢવાણ વિસ્તારના સુધરાઇ સભ્યો જોડાયા હતા. આ તળાવને રમણીય બનાવવામાં રૂ।.69 કરોડના ખર્ચે બાળકોને રમવા માટે બગીચો, રાઇડ્સ, મોર્નિંગ વોક માટેનો વોક વે, ટેકરી, હવામહેલ વગેરેનું બ્યુટિફિકેશન કરાશે. આ ઉપરાંત નર્મદાના નીરમાંથી તળાવને ભરવામાં આવશે. જીતેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું હતું કે બગીચાની સારસંભાળ અને દેખરેખ માટે સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ બગીચામાં ફૂડ સ્ટોલ બનાવીને સવાર સાંજ લોકોને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત લોક દરબારમાં ધિરાણપત્ર વિતરણ નું સફળ આયોજન.
લોક દરબારમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ :-
મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,
મા.ગૃહપ્રધાન...
અમરેલી , ભાવનગર , રાજકોટ જીલ્લાની વાહન ચોરી કરતા બે ઇસમો (૧) ભરત ભુપતભાઇ મકવાણા ઉ.વ.રર ધંધો હિરાકામ રહે ભાવનગર તેમજ (૨)જયદીપ રમેશભાઇ બારૈયા ઉ.વ .૧૮ ધંધો હિરાકામ રહે.દાધીયા તા.સાવરકુંડલા વાળા ને કુલ -૦૫ ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની ટ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં વાહન ચોરી , લૂંટ...
अपडेटेड Chetak electric scooter जल्द होने वाली है लॉन्च, जानें क्या कुछ होगा बदलाव
मीडिया रिपोर्ट की मानें तो नया बजाज चेतक अर्बन वेरिएंट मौजूदा प्रीमियम ट्रिम की जगह ले सकता है।...
Digital Arrest क्या होता है और इससे कैसे बचा जा सकता है? - Spotlight (BBC Hindi)
Digital Arrest क्या होता है और इससे कैसे बचा जा सकता है? - Spotlight (BBC Hindi)
બિપરજોય વાવાઝોડુ લઈને આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્પિટલ ની જાહેરાત,
હાલ સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ભારે ખાના ખરાબી...