પેટલાદ શહેરમાં એન. કે.હાઈસ્કૂલ હોલ ખાતે પેટલાદ સોજીત્રા તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે 11:00 કલાકે વાર્ષિક સભા યોજાઈ હતી. આ સમયે પેન્શનરોની વિવિઘ કામગીરીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે ધર્મેન્દ્રભાઈ રાણા અને અતિથિ વિશેષ તરીકે પંકજભાઈ, સિ.ટી. મકવાણા,બીપીનભાઈ પંડ્યા, બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પેટલાદ - સોજીત્રા પેન્શનર મંડળના પ્રમુખ મંગળભાઈ પટેલ ( રૂપિયા પુરા) તથા મંત્રી મનહરભાઈ પટેલ( શેખડી )ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બંધ: ગિરનાર
રોપ-વે સેવા મેઈન્ટેનન્સના કારણે 10થી
15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, 16
ઓક્ટોબરથી સુવિધા ચાલુ થશે
દિવાળી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ઉષા
બ્રેકો કંપની દ્વારા રોપવેના મેન્ટેનન્સને ધ્યાને લઇ...
Bihar Paper Leak Law : बिहार में पेपर लीक पर सख्त कानून लाने की तैयारी | Nitish Kumar
Bihar Paper Leak Law : बिहार में पेपर लीक पर सख्त कानून लाने की तैयारी | Nitish Kumar
NSUI ડીસા તેમજ ચન્દ્રલોક યુવક મંડળ દવરા નવરાત્રી નું આયોજન..
NSUI ડીસા તેમજ ચન્દ્રલોક યુવક મંડળ દવરા નવરાત્રી નું આયોજન..
વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવાસેતુ કેમ્પ તા.૧ ઓકટોમબરના ખડખડમાં યોજાશે
વેરાવળ પાટણ શહેરી વિસ્તારનો સેવાસેતુ કેમ્પ તા.૧ ઓકટોમબરના ખડખડમાં યોજાશે
------
...
અમરેલીના શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિવસની કરાઈ ઉજવણી..., એસ.પી.હીમકરસિંહ દ્વારા દ્વારા આયોજન..
અમરેલીના શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા દિવસની કરાઈ ઉજવણી..., એસ.પી.હીમકરસિંહ દ્વારા દ્વારા આયોજન..