પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Paper Leak Case पर भड़के Rahul Gandhi, कहा- ये गरीबों पर हमला है | Paper Leak | UP News | Aaj Tak
UP Paper Leak Case पर भड़के Rahul Gandhi, कहा- ये गरीबों पर हमला है | Paper Leak | UP News | Aaj Tak
जनशक्ति सघटनेच्या वतिने आमदार राज़पूत याना निवेदन
कन्नड़ तालुक्यातिल देवगाव रंगारी येथिल संत सावता मंगल कार्यालय येथे आमदारांची राहुटी या...
CIA ने अवैध हथियारों के साथ दो युवकों को दबोचा, आर्म्स एक्ट के तहत FIR दर्ज
रेवाड़ी जिले के गांव कंवाली व गांव गोठड़ा के निकट से अपराध अनुसंधान शाखा (सीआईए) रेवाड़ी ने दो...
সোনাৰি পথৰ ৰেল গেট ভাঙিলে বলেৰ' বাহনে । এক ঘন্টা ধৰি পথত আবদ্ধ হৈ থাকিল বহু-পথচাৰি আৰু যান-বাহন ।
এখন ৰেল পাৰ হোৱাৰ বাবে ৰেল কৰ্মচাৰীয়ে বন্ধ কৰিছিল ৰেল গেট । ৰেলখন পাৰ হোৱাৰ পাছত গেটখন খুলাৰ আগতে...
মৰাণৰ ৩১৭ নং ৰাংচালি গ্ৰাণ্টৰ এজন লোকৰ বাগিছাৰ এটি।কুঁৱাত মৃত নৱজাতক।উদ্ধাৰ আৰক্ষীৰ তদন্ত।আৰম্ভ।
সভ্য সমাজক লজ্জানত কৰা এক চাঞ্চল্যকৰ ঘটনা সংঘটিত হৈছে মৰাণৰ ৰাংচালিত । ডিব্ৰুগড় জিলাৰ খোৱাং...