પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલ્યાણપુર તાલુકાની આંગણવાડી કાર્યકરો બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને કલ્યાણપુર મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું.
કલ્યાણપુર તાલુકાની આંગણવાડી કાર્યકરો બહેનોએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને કલ્યાણપુર મામલતદાર...
iPhone 15 Pro की कीमत आ सकता है इतना उछाल, इन वजहों से ऊंचा होगा नए आईफोन का दाम
iPhone 15 Pro Price Hike iPhone 15 सीरीज को एपल 12 सितंबर को लॉन्च कर सकती है। इसी के यूजर्स...
સ્વામી વિવેકાનંદ સંરક્ષણ દળ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત ફિઝીકલ ટ્રેનરની નિમણુક કરાશે
સ્વામી વિવેકાનંદ સંરક્ષણ દળ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત ફિઝીકલ ટ્રેનરની નિમણુક કરાશે
તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ખાતે રામધૂન બોલાવામાં આવી
તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ભુજ ખાતે રામધૂન બોલાવામાં આવી
તલાટી મંડળ દ્વારા તાલુકા...