પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानसून में खांस-खांसकर हो गए हैं बेदम, छिल गया है गला, तो झटपट आराम के लिए अपनाएं कुछ असरदार उपाय
Home Remedies for Cough: बारिश का मौसम आते ही अपने साथ सर्दी और खांसी की समस्या साथ लेकर आता...
ধেমাজি আবকাৰী বিভাগৰ ভাৰপ্ৰাপ্ত অধীক্ষকক আৰক্ষীৰ গ্ৰেপ্তাৰ
ধেমাজি আবকাৰী বিভাগৰ ভাৰপ্ৰাপ্ত অধীক্ষক প্ৰীতম বৰুৱাক মঙলবাৰে দুপৰীয়া ধেমাজি আৰক্ষীয়ে আটক কৰি...
🛑 ડીસા બસ સ્ટેન્ડમાં લટકતી લાશ મળી આવી.. #deesa #hindnews
🛑 ડીસા બસ સ્ટેન્ડમાં લટકતી લાશ મળી આવી.. #deesa #hindnews
જો તમે પણ પોતાના ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતા કે કુટુંબીઓની તસ્વીર લગાવેલી છે તો એક વખત જરૂરથી જાણી લેવા જેવુ છે, મોટાભાગનાં લોકો નથી જાણતા કઈ દિશામાં તસ્વીર લગાવી...
દાદા-દાદી માતા-પિતા વગેરે જેવી આ દુનિયામાંથી જઈ ચુક્યા છે, તેઓને પિતૃ અથવા પુર્વજો કહેવામાં આવે...
চামগুৰিৰ বিভিন্ন ঠাইত বন্য হস্তীৰ মুক্ত বিচৰণ
চামগুৰিৰ বিভিন্ন ঠাইত বন্য হস্তীৰ মুক্ত বিচৰণ