લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપીંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोलाघाट में स्वामी गिरिशानन्द सरस्वती जी महाराज द्वारा श्री हनुमान चरित्र पर प्रवचन 29 सितम्बर को
अपनी धारा प्रवाह प्रवचनों से मंत्रमुग्ध कर देने वाले सुप्रसिद्ध कथावाचक स्वामी श्री गिरिशानन्द...
India-Canada विवाद के बीच नक्शे पर घिरे Punjabi Singer Shubh ने सफाई में क्या कहा?
India-Canada विवाद के बीच नक्शे पर घिरे Punjabi Singer Shubh ने सफाई में क्या कहा?
संध्या महिला जिलाध्यक्ष व मेघराज विप्र फाउंडेशन बून्दी शहर अध्यक्ष नियुक्त
बून्दी। विप्र फाउंडेशन प्रदेश कार्यालय द्वारा जारी विज्ञप्ति में महिला जिलाध्यक्ष व बून्दी शहर...
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : તા.૧૧ ઓક્ટોબર-૨૦૨૨
મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના
અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે
મંત્રીશ્રીના હસ્તે નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં ‘‘સેફ
સ્પેશ અને એડોલેશન...