લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપીંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
AAP govt budget is regressive, will plunge Punjab into bankruptcy: Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP government first budget...
ડીસામાં મૃતકના નામે લોન પર બાઇક ખરીદતાં ચકચાર
ડીસામાં એક મૃત વ્યક્તિના ડોક્યુમેન્ટ પર બેંકે લોન પર બાઈક આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘરે...
જસદણ સાંદીપનિ સ્કુલ માં મોરબી મુત્યુ પામેલા આત્મા શ્રદ્ધાંજલિ આપવા આવી
જસદણ સાંદીપનિ સ્કુલ માં મોરબી મુત્યુ પામેલા આત્મા શ્રદ્ધાંજલિ આપવા આવી
नॉर्थ ईस्ट दिल्ली से टिकट मिलने पर कन्हैया कुमार की आई पहली प्रतिक्रिया, मनोज तिवारी बोले- वो 40 दिन के भ्रमण पर आए
कांग्रेस पार्टी ने कन्हैया कुमार को नॉर्थ ईस्ट दिल्ली लोकसभा सीट से लोकसभा...