લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપીંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયુ
સોજીત્રા સેવાસદન ખાતે ગુરુવારે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવા સદનમાં નવીન...
ગારીયાધાર માં 182 વર્ષ જુના જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
ગારીયાધાર માં 182 વર્ષ જુના જૈન દેરાસર ખાતે પર્યુષણના પર્વની ઉજવણી કરાઈ
તા.૧૯મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતેથી
દિવ્યાંગ પારિતોષિક ૨૦૨૨ના નિયત અરજીપત્રક મેળવી લેવા
તા.૧૯મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતેથી
દિવ્યાંગ પારિતોષિક ૨૦૨૨ના નિયત અરજીપત્રક...
કેશોદ વિધાનસભામા આવેલ બાલાગામ થી બાલાગામ પાટિયા સુધીના રોડના કામનું ભુમિપુજન કરવામાં આવ્યું
કેશોદ વિધાનસભામા આવેલ બાલાગામ થી બાલાગામ પાટિયા સુધીના રોડના કામનું ભુમિપુજન કરવામાં આવ્યું. આ...
मिरवणूक ईद-ए-मिलादुन्नबी संदर्भात पाथरी पोलीस ठाण्यात बैठकीचे आयोजन
पाथरी(प्रतिनिधी) ईद-ए-मिलादुन्नबी मिरवणुकीच्या संदर्भात आज ०८ ऑक्टोबर रोजी दुपारी ०२:०० वाजता...