કાલોલ ની એન એમ જી હોસ્પિટલ ખાતે રવિવારે એન એમ જી હોસ્પિટલ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગ થી ફ્રી સુપર સ્પેશ્યલિસ્ટ મેડીકલ અને રકતદાન કેમ્પ યોજાયો જેમા વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેમ્પ મા કાલોલ ના અગ્રણી નાગરિકો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શશીકાંત પરીખ અને એન એમ જી હોસ્પિટલ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી તથા પંચમહાલ લોકસભા બેઠક નાં સંયોજક અને ડોક્ટર સેલ પંચમહાલના ઉપપ્રમુખ ડો યોગેશ પંડયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ દરજી તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ નાં પ્રમુખ સતિષભાઈ શાહ અને સેક્રેટરી ડો પ્રકાશ ઠક્કર નગરપાલીકા ના માજી સદસ્યો હાજર રહ્યા હતા પોતાના પ્રાસંગીક પ્રવચન મા પુ મહારાજશ્રી એ રકતદાન નુ મહત્વ સમજાવી હોસ્પિટલ થી દરેક જણ સુઘી આરોગ્ય વિષયક સેવાઓ પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી અને આયોજકો ની કામગીરી ને બિરદાવી હતી હોસ્પિટલ પણ એક મંદીર છે તેવુ સચોટ દ્રષ્ટાંત આપી કેમ્પ મા સેવા આપતા ડોકટરો અને કર્મચારીને પણ પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે વિવિઘ સંસ્થાઓમાં સેવા આપતા નાગરીકો અને સ્વયંસેવકો નુ સન્માન કરાયુ હતુ. કેમ્પ મા દર્દીઓ એ ૨૩ એક્ષરે, ૯૪ કેસ નોંધાયા હતા અને ૩૨ ઈસીજી ના દરદીઓએ વિવિઘ ડોક્ટરો ની સેવાઓ નો લાભ લીધો હતો તેમજ ૯ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली में चाकू से हमला कर नाबालिग की हत्या, हाथ टकराने को लेकर हुआ था विवाद
दिल्ली के सराय काले में खां बस स्टैंड के पास एक व्यक्ति में चाकू मारने के संबंध में जानकारी सामने...
ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
દસાડા ગ્રામ પંચાયતની ઓવરહેડ પાણીની ટાંકીમાં અસ્થિર મગજના પરપ્રાંતિય યુવકનું ડુબી જતા મોત નિપજતા...
તળાજાના લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યાના સ્વરે ‘હનુમાન ચાલીસા’ રિલીઝ: શૌર્ય રસનો અદભૂત સંગમ
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર...
राजस्थान में बजट सत्र से पहले ब्यूरोक्रेसी में होगा बदलाव!
राजस्थान की भजनलाल सरकार सत्ता में आते ही ब्यूरोक्रेसी में लगातार बदलाव कर रही है। छह माह बाद भी...
ડેડાણ માં કૉમીએકતા અને ભાઈચારા થી આન બાન અને શાન સાથે મોહરમ ની ઉજવણી કરવામાં આવી
ડેડાણ માં કૉમીએકતા અને ભાઈચારા થી આન બાન અને શાન સાથે મોહરમ ની ઉજવણી કરવામાં આવી...