કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा सांसद कंगना रनौत के किसान विरोधी बयान से किसानो मे भारी आक्रोश : मनोज दुबे
भारतीय राष्ट्रीय किसान महासभा के राष्ट्रीय अध्यक्ष मनोज दुबे ने भाजपा सांसद कंगना रनौत के...
पाकिस्तान आर्मी चीफ का कार्यकाल बढ़ा:3 नहीं, 5 साल का होगा; दावा- फौज को लुभाने के लिए शहबाज सरकार का फैसला
पाकिस्तान में आर्मी चीफ के कार्यकाल को अब 3 साल से बढ़ाकर 5 साल कर दिया गया है। पाकिस्तान की...
iQOO Z9x 5G की होने जा रही भारत में धमाकेदार एंट्री, इस दिन लॉन्च होगा स्मार्टफोन
iQOO अपने भारतीय ग्राहकों के लिए एक नया स्मार्टफोन लाने जा रहा है। कंपनी iQOO Z9x 5G को लॉन्च...
ನಟ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿಯವರ ಚಿತ್ರ ಕಥೆ, ನಿರ್ದೇಶನ, ಮತ್ತು ಆಕ್ಟಿಂಗ್, ಇಡೀ ಭಾರತ ದೇಶದ ಸಿನಿಮಾ ಜಗತ್ತನ್ನು ಅಲುಗಾಡಿಸಿದೆ - ಸಿನಿಮಾ ವಿಮರ್ಶಕ ಎಮ್. ಮುನಿರಾಜಪ್ಪ
ಈ ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 01 ಕಾಡಿನ ಒಂದು ಅಜ್ಞಾತ ಸ್ಥಳದಲ್ಲಿ ವಿಷ್ಣುವಿನ ಅವತಾರವಾದ ಪಂಜುರ್ಲಿ ದೈವದ ರೋಮಾಂಚನ...