કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાળિયા ભાણવડ હાઈવે પર બે અકસ્માતના બનાવ.
ખંભાળિયા ભાણવડ હાઈવે પર બે અકસ્માતના બનાવ.
मराठा सेवा संघाच्या ग्राम शाखेचे उदघाटन
वसमत तालुक्यातील बोरी सावंत येथे रविवारी पदाधिकार्यांच्या उपस्थितीत मराठा सेवा संघाच्या...
पायलट के गढ़ टोंक के देवली-उनियारा विधानसभा उपचुनाव में टिकट का दावेदार कौन? बीजेपी में भी उठापटक
राजस्थान में 25 लोकसभा सीटों पर हुए चुनाव के बाद जब नतीजे आए तो हर कोई चौंक गया। इन नतीजों में 5...
'विकसित भारत@2047 के लिए तैयार हो रहा एक विजन प्लान', नीति आयोग के CEO बोले- PM जारी करेंगे डॉक्यूमेंट
नई दिल्ली। नीति आयोग के मुख्य कार्यपालक अधिकारी (CEO) बीवीआर सुब्रमण्यम ने बुधवार को कहा कि...
ભુકંપના ઝટકા યથાવત. નેપાળમાં 4.7 અને 5.3 બે વખત અને ભારતના ઉત્તરાખંડનાઉત્તરકાશીમાં 3.1 ના આવ્યા ભુકંપના ઝટકા.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રાત્રે 2.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ...