કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
sms update : અમદાવાદ AMCમાં અધિકારીઓને પાછા લેવાયા આ રહી લીસ્ટ વધુ વિગત માહિતી જાણકારી sms news ઉપર
sms update : અમદાવાદ AMCમાં અધિકારીઓને પાછા લેવાયા આ રહી લીસ્ટ વધુ વિગત માહિતી જાણકારી sms news ઉપર
23 जून के दिन अंतरराष्ट्रीय विधवा दिवस मनाया जाता है इस दिन के माध्यम से विधवाओं की स्थिति को विशेष मान्यता दी जाती है
हर साल 23 जून के दिन अंतर्राष्ट्रीय विधवा दिवस मनाया जाता है। इस दिन के माध्यम से विधवाओं की...
ભાવનગરમાં આશિકઅલી શબબીર અલી જમાણીની સામાન્ય બોલા ચાલીમાં હત્યા.વધુ વિગતમાં જણાવીએ કે ભાવનગરમાં
ભાવનગરમાં આશિકઅલી શબબીર અલી જમાણીની સામાન્ય બોલા ચાલીમાં હત્યા.વધુ વિગતમાં જણાવીએ કે ભાવનગરમાં
শিৱসাগৰত প্ৰাপ্তবয়স্কৰ যক্ষাৰোগ প্ৰতিৰোধী টিকাকৰণ অভিযানৰ শুভাৰম্ভ।উপস্থি ত জিলা আয়ুক্ত আদিত্য বিক্ৰম যাদৱ
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত শিৱসাগৰ আদৰ্শ চিকিৎসালয়ৰ প্ৰেক্ষাগৃহত এক গাম্ভীৰ্য পূৰ্ণ...
દેવગઢ બારિયામાં લારી ગલ્લાઓ પાસેથી SK નામના કોન્ટ્રાકટરે પાવતી આપી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે
દેવગઢ બારિયામાં લારી ગલ્લાઓ પાસેથી SK નામના કોન્ટ્રાકટરે પાવતી આપી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે