કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત 
 
                      #buletinindia #gujarat 
                  
   महाराष्ट्रातील शाळा बंद करून भावी पिढ्या बरबाद करायच्या का ? - डॉ महेश नाथ 
 
                      महाराष्ट्रातील शाळा बंद करून भावी पिढ्या बरबाद करायच्या का ? - डॉ महेश नाथ
 
आष्टी...
                  
   ACB ના સિકનજમાં 2000 ની લાંચ રૂશ્વત લેતા રંગે હાથ ઝડપાયા sms news social_media_sandesh 
 
                      એસીબી સફળ ટ્રેપ* ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : જીતેન્દ્રસિંહ રામઅવતાર સીંહ ભદોરીયા બ.નં.૩૨૭ ,...
                  
   কৃষি বিভাগৰ খুচুৰা বিক্ৰী কেন্দ্ৰত চলা ভাড়া ঘৰ খালি কৰা নিৰ্দেশ মাজুলী জিলা প্ৰশাসনৰ 
 
                      মাজুলী আদি এলঙি গাঁৱৰ বিজু শইকীয়া নামৰ এগৰাকী মহিলা কৃষকে লাভ কৰিছিল ২০১৮-১৯ বৰ্ষত কৃষি বিভাগৰ...
                  
   આજરોજ આવધા અને રાજપુરી જગલ ગામના આગેવાનો દ્રારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું 
 
                      આજ રોજ આવધા અને રાજપુરી જગલ ગામના આગેવાનો દ્રારા આવનારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નીના ભાગ રૂપે...
                  
   
  
  
  
  