કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર નવાગામ પાસે ટ્રેન સાથે ભેંસો અકસ્માત સર્જાયો
સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે...
નવાગામનાં રોડ ખાતે લમ્પિગ્રસ્ત ગૌવંશનાં મૃતદેહો અંગે ગૌભક્ત દેસુર ધમાની પ્રતિક્રિયા
નવાગામનાં રોડ ખાતે લમ્પિગ્રસ્ત ગૌવંશનાં મૃતદેહો અંગે ગૌભક્ત દેસુર ધમાની પ્રતિક્રિયા
AMBAJI /મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે અંબાજી ખાતે જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા
http://gexpressnewsnetwork.blogspot.com/2022/09/ambaji.html