કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત ગ્રામ્યની ૫ વિધાનસભા બેઠક પર દાવેદારોનો રાફડો, પૂર્વ સ્પીકર ગણપત વસાવા એક માત્ર ટિકિટના દાવેદાર
સુરત ગ્રામ્યની ૫ વિધાનસભા બેઠક પર દાવેદારોનો રાફડો, પૂર્વ સ્પીકર ગણપત વસાવા એક માત્ર ટિકિટના દાવેદાર
ठाकरेंविरोधात शिंदेंची मोठी खेळी, महागात पडणार? Eknath Shinde vs Uddhav Thackeray | Shivsena
ठाकरेंविरोधात शिंदेंची मोठी खेळी, महागात पडणार? Eknath Shinde vs Uddhav Thackeray | Shivsena
"अतिथि देवो भव' की परम्परा एवं यमुना आरती के साथ होगा सातवें अंतर्राष्ट्रीय ताज रंग महोत्सव का आगाज़, काइरो (इजिप्ट) के कलाकारों की होगी सांस्कृतिक प्रस्तुति.....
आगरा: आजादी के अमृत महोत्सव की श्रृंखला में डॉ भीमराव आंबेडकर विवि (पं दीनदयाल उपाध्याय ग्राम्य...
रांजणगाव एमआयडीसीत DYSP यांच्या ऑफिस समोरुनच बेकायदेशीर मुरूम वाहतूक...?
रांजणगाव गणपती:- शिरुर तालुक्यातील पंचंतारांकित औद्योगिक वसाहत म्हणुन ओळख असलेल्या रांजणगाव MIDC...