કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवाजीराव यांनी सामान्य जनतेची सेवा केली पवार
शिवाजीराव पंडितांनी बीड जिल्ह्यातील सामान्य जनतेची सेवा निष्पृहपणे केली, आयुष्याची...
Rahul Gandhi USA Visit: 'राहुल गांधी विदेश में इतना समय क्यों बिताते हैं' कांग्रेस नेता के दौरे पर बोली BJP
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी अमेरिका की हालिया यात्रा के बाद आज देर शाम...
মিচিং স্বায়ত্ব শাসিত পৰিষদৰ অধ্যক্ষ সুনীল পেগুৰ চাৰিখন আঁচনিৰ আধাৰশিলা
মিচিং জনগোষ্ঠীয় ৰাইজৰ সামূহিক আৰু সাৰ্বজনীন ব্যৱহাৰৰ উদ্দেশেৰে ৪ টা...
નીતિન કાકા તો એકજ વિડિયોમાં ઘણું બધું બોલી ગયા, કામ ની વાતો આક્ષેપ, અને બીજું બધુ જાણવા વિડિયો જોવો
નીતિન કાકા તો એકજ વિડિયોમાં ઘણું બધું બોલી ગયા, કામ ની વાતો આક્ષેપ, અને બીજું બધુ જાણવા વિડિયો જોવો
चार शंकराचार्य ने 22 January को प्राण प्रतिष्ठा समारोह के न्योते को क्यों ठुकराया | Aaj Tak News
चार शंकराचार्य ने 22 January को प्राण प्रतिष्ठा समारोह के न्योते को क्यों ठुकराया | Aaj Tak News