ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP में RO ARO Protest में प्रदर्शनकारियों ने महापंचायत का ऐलान किया, कितने अभ्यर्थी इकट्ठे होंगे?
UP में RO ARO Protest में प्रदर्शनकारियों ने महापंचायत का ऐलान किया, कितने अभ्यर्थी इकट्ठे होंगे?
सावर्डेत देवतांच्या मूर्ती विटंबनेचा प्रयत्न
चिपळूण : ग्रामदैवत असलेल्या सावर्डेतील केदारनाथ मंदिरातील मूर्तीची विटंबना करण्याचा प्रयत्न...
ডিমাকুছি চাহ বাগিছাৰ অংগনবাদী কেন্দ্ৰত ঘৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী ৰূপায়ন
ডিমাকুচি চাহ বাগিচাৰ 24নং লাইনৰ অঙ্গনৱাড়ী কেন্দ্ৰত আজি ঘৰ ঘৰ ত্ৰিৰংঙ্গা কায্যসুচী এক ৰূপায়ন...