ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ખાતે કોળી ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું,
બોટાદ ખાતે કોળી ઠાકોર સમાજ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું,
Weather Update : UP में इन जिलों में होगी भारी बारिश, जानिए क्या कहना है मौसम विभाग का ? | IMD
Weather Update : UP में इन जिलों में होगी भारी बारिश, जानिए क्या कहना है मौसम विभाग का ? | IMD
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM मोदी | Rajya Sabha
PM Modi Speech Today: ‘इस सदन में अंग्रेजों को याद किया गया’, Congress पर बरसे PM...
સિદ્ધિ વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા વૃક્ષારોપણ કરાયુ
વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો...