ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सैलजा और सुरजेवाला के BJP में शामिल होने की संभावना से इनकार नहीं कर सकते, हरियाणा में बोले पूर्व CM खट्टर
हरियाणा में अगले महीने होने वाले विधानसभा चुनावों से पहले, हरियाणा के पूर्व मुख्यमंत्री और भारतीय...
હ્ડમતીયાની માલણીયા સિમ માંથી દેશી જામગરી બંદુક સાથે હડમતીયા નાં દેવાતભાઈ પિંજરને પકડી પાડતી અમરેલી S.O.G. પોલીસ ટીમ
ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક...
Loksabha Election 2024: Electoral Bond चिंगारी नहीं, शोला बना चुकी है- Shatrughan Sinha | BJP
Loksabha Election 2024: Electoral Bond चिंगारी नहीं, शोला बना चुकी है- Shatrughan Sinha | BJP
ડીસા હેલ્થ કચેરી ખાતે વર્કશોપ યોજાયો જિલ્લા ડી એમ ઓ ઉપસ્થિત રહીને અપાયું માર્ગદર્શન..
ડીસા હેલ્થ કચેરી ખાતે વર્કશોપ યોજાયો જિલ્લા ડી એમ ઓ ઉપસ્થિત રહીને અપાયું માર્ગદર્શન..
शेवंताबाई किसनराव फडतरे यांचे निधन
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
कोरेगाव...