ખેડબ્રહ્મા તાલુકામાં મેત્રાલ ખાતે આર્ડેકતા કોલેજમાં આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સિકલસેલ એનીમિયા કાર્યક્રમની જન-જાગૃતિ માટેનો ભવાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભવાઈ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી અને સંવાદ કરી સિકલ સેલ બીમારીના નિદાન કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સદરહુ કાર્યક્રમમાં 900 જેટલા બાળકોએ ભાગ લીધેલ. કાર્યક્રમના અંતે સિકલસેલ અંતર્ગત ક્વિઝ રમાડવામાં આવેલ. જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઇનામ આપવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી આર.ડી.પટેલ શ્રી રાહુલ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે એમ ડાભી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Flood LIVE Updates: दिल्ली में फिर बढ़ने लगा यमुना का जलस्तर, 205.50 से बढ़कर 205.76 मीटर हुआ दर्ज
राष्ट्रीय राजधानी दिल्ली सहित एनसीआर की सभी छोटी-बड़ी खबरें, पल-पल की अपडेट आपको Jagran.Com के इस...
'Vimta Labs Limited' participated in "India Food Safety conclave in Bengaluru.
June 21, 2024
Today "INDIA FOOD SAFETY CONCLAVE" held in Bangalore International Center.This...
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022: ‘તાનાજી’ સૌથી લોકપ્રિય ફિલ્મ, અજય દેવગન અને સુર્યાને શ્રેષ્ઠ અભિનેતાનો મળ્યો એવોર્ડ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યા છે અને દેશભરના કલાકારોને સન્માનિત...
પાલનપુર તાલુકાના માલણ ખાતે અર્બુદા સેનાનું સ્નેહ મિલન યોજાયું...
પાલનપુર તાલુકાના માલણ ખાતે અર્બુદા સેનાનું સ્નેહ મિલન યોજાયું...