આજ રોજ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ના પ્રસંગ ને જ્યારે આખો દેશ ધામ ધુમ થી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ગૌશનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, મધવાસ માં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો નું પુષ્પથી સ્વાગત શ્રી રામપ્રભુ ની વાનરસેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી જ શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના ના પાત્રો બનાવવામાં આવ્યાં હતાં. આ પાત્રો ને દેખીને જાણે શ્રી રામ પ્રભુ એ સાક્ષાત પૃથ્વી પર અવતાર લીધો હોય તેવો ભાવ પેદા થયો હતો. શ્રી રામ પ્રભુ ની વાનર સેના એ આમંત્રિત મહેમાનોમાં અને મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો માં અનેરો આનંદ ભરી દીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ સમગ્ર વાતાવરણ ને રામમય બનાવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે બનેલ લુંટના ગુન્હાના મુખ્ય આરોપી સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા રહે પીયાવાને ગણતરીની કલાકોમા લૂંટમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી વંડા પોલીસ ટીમ.
સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે બનેલ લુંટના ગુન્હાના મુખ્ય આરોપી સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો...
નરેન્દ્ર મોદીના જ્ન્મ દિવસ નિમિત્તે ડીસામાં રંગોળી સ્પર્ધા યોજાઇ
માનનીય યશસ્વી *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના* જન્મદિવસ નિમિત્તે *સ્વામી વિવેકાનંદ ગુજરાત...
Motorola Edge 50 Fusion: 16 मई को लॉन्च होगा अंडर वॉटर प्रोटेक्शन वाला फोन, सोनी का मिलेगा कैमरा
Motorola Edge 50 Fusion के नाम से लाए जा रहे फोन को तीन कलर ऑप्शन फॉरेस्ट ब्लू मार्शमैलो ब्लू और...
शाह बोले- उद्धव ठाकरे राम मंदिर के विरोधियों के साथ:वे राहुल से सावरकर के लिए दो अच्छे शब्द बुलवाकर बताएं
गृह मंत्री अमित शाह ने रविवार को महाराष्ट्र के मुंबई, जलगांव और बुलढाणा में चुनावी सभा को संबोधित...
ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પદાર્થનું વેચાણ અને વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીની સૂચના અનુસાર વેચાણ અને વહન કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી...