આજ રોજ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ના પ્રસંગ ને જ્યારે આખો દેશ ધામ ધુમ થી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ગૌશનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, મધવાસ માં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો નું પુષ્પથી સ્વાગત શ્રી રામપ્રભુ ની વાનરસેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી જ શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના ના પાત્રો બનાવવામાં આવ્યાં હતાં. આ પાત્રો ને દેખીને જાણે શ્રી રામ પ્રભુ એ સાક્ષાત પૃથ્વી પર અવતાર લીધો હોય તેવો ભાવ પેદા થયો હતો. શ્રી રામ પ્રભુ ની વાનર સેના એ આમંત્રિત મહેમાનોમાં અને મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો માં અનેરો આનંદ ભરી દીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ સમગ્ર વાતાવરણ ને રામમય બનાવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Congress अध्यक्ष बनते ही Ajay Rai ने Smriti Irani पर दे दिया विवादित बयान | Rahul Gandhi
UP Congress अध्यक्ष बनते ही Ajay Rai ने Smriti Irani पर दे दिया विवादित बयान | Rahul Gandhi
વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસ માં રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને સ્થાપના
વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસ માં રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને સ્થાપના
भूसंपादन प्रकरणी संचिका गायब करणाऱ्या श्रीनिवास मुळेवर कारवाई करण्यास उपजिल्हाधिकारी मच्छिंद्र सुकटे यांची टाळाटाळ
बीड (प्रतिनिधी) मा.उपजिल्हाधिकारी भूसंपादन ल.पा बीड येथील प्रकरणात भूसंपादन मावेजांमधील झालेल्या...