આજ રોજ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ના પ્રસંગ ને જ્યારે આખો દેશ ધામ ધુમ થી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ગૌશનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, મધવાસ માં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો નું પુષ્પથી સ્વાગત શ્રી રામપ્રભુ ની વાનરસેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી જ શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના ના પાત્રો બનાવવામાં આવ્યાં હતાં. આ પાત્રો ને દેખીને જાણે શ્રી રામ પ્રભુ એ સાક્ષાત પૃથ્વી પર અવતાર લીધો હોય તેવો ભાવ પેદા થયો હતો. શ્રી રામ પ્રભુ ની વાનર સેના એ આમંત્રિત મહેમાનોમાં અને મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો માં અનેરો આનંદ ભરી દીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ સમગ્ર વાતાવરણ ને રામમય બનાવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत बंद के तहत पूर्ण रूप से बंद रहेगा सुल्तानपुर,प्रशासन ने बैठक लेकर की शांति बनाए रखने की अपील
सुल्तानपुर.एससी/एसटी आरक्षण में क्रीमी लेयर लागू करने के सुप्रीम कोर्ट के फैसले के विरोध में 21...
કામરેજ તાલુકા મથકે મંત્રી પૂર્ણેશ મોદી હસ્તે બસ સ્ટેન્ડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
કામરેજ તાલુકા મથકે મંત્રી પૂર્ણેશ મોદી હસ્તે બસ સ્ટેન્ડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
ઉમેદવારી પત્રો સ્વીકારવાના પ્રથમ દિવસે જિલ્લામાં
એકપણ ઉમેદવારી ફોર્મ ઉપડ્યું નથી કે ભરવામાં આવ્યું નથી
અમરેલી તા.૦૫ નવેમ્બર,૨૦૨૨ (શનિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર...
Latin America का वो देश जहां भारतीय मूल की है 40 फ़ीसदी आबादी, लेकिन क्या है इसका इतिहास?(BBC Hindi)
Latin America का वो देश जहां भारतीय मूल की है 40 फ़ीसदी आबादी, लेकिन क्या है इसका इतिहास?(BBC Hindi)
বেজেৰা উন্নয়ন খণ্ডৰপৰা "হৰ ঘৰ ত্ৰিৰংগা" সফল কৰাৰ উদ্দেশ্যে সজাগতামূলক পদযাত্ৰা
আজাদী কি অমৃত মহোৎসৱৰ অংশ হিচাবে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ "হৰ ঘৰ ত্ৰিৰংগা "...