આજ રોજ ભગવાન શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા ના પ્રસંગ ને જ્યારે આખો દેશ ધામ ધુમ થી ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ગૌશનેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં આવેલ શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, મધવાસ માં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો નું પુષ્પથી સ્વાગત શ્રી રામપ્રભુ ની વાનરસેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી જ શ્રી રામ, સીતામાતા, લક્ષ્મણજી, હનુમાનજી અને વાનર સેના ના પાત્રો બનાવવામાં આવ્યાં હતાં. આ પાત્રો ને દેખીને જાણે શ્રી રામ પ્રભુ એ સાક્ષાત પૃથ્વી પર અવતાર લીધો હોય તેવો ભાવ પેદા થયો હતો. શ્રી રામ પ્રભુ ની વાનર સેના એ આમંત્રિત મહેમાનોમાં અને મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો માં અનેરો આનંદ ભરી દીધો હતો. કાર્યક્રમને અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ સમગ્ર વાતાવરણ ને રામમય બનાવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय इतिहास का शुद्धिकरण के साथ पुनर्लेखन हो-डॉ. नरूका पीएमश्री विद्यालय में मनाया इतिहास दिवस
पीएमश्री राजकीय उच्च माध्यमिक विद्यालय राहोली में अखिल भारतीय इतिहास संकलन समिति जयपुर प्रांत की...
ગાંધીનગર : ‘તમે મારી બહેનને કેમ હેરાન કરો છો’ કહી જેઠાણીના ભાઇએ દેરાણી પર લાકડાથી હુમલો કર્યો
ગાંધીનગર : સરઢવ ગામમાં એક મકાનમાં ઉપર- નીચે રહેતા દેરાણી જેઠાણીની સામાન્ય બોલાચાલીમાં જેઠાણીના...
आखिरी मौका: सिर्फ 10 हजार में मिल रहा iPhone 12, डिस्काउंट और ऑफर जान तुरंत कर देंगे ऑर्डर
iPhone 12 Discount Offer iPhone 12 वर्तमान में सबसे कम कीमतों में से एक पर उपलब्ध है। यह आखिरी...
MCN NEWS| विघ्नसंतोषी वृत्तीला आवर घालण्यासाठी नागरिकांच्य सहकार्याची गरज - पोलीस अधीक्षक
MCN NEWS| विघ्नसंतोषी वृत्तीला आवर घालण्यासाठी नागरिकांच्य सहकार्याची गरज - पोलीस अधीक्षक
ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા નવ નિયુક્ત કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદીની વરણી કરવામાં આવી
ડીસા મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી જગદીશચંદ્ર...