કાલોલ નગરમાંથી આશિયાના સોસાયટી યુવક મંડળ દ્વારા કાલોલ થી પગપાળા સંઘ સૌરાષ્ટ્રના ભડીયાદરા પીર ખાતે જાય છે જ્યાં છઠ્ઠીના દિવસે ચાલતા યુવકો પહોંચી ભડીયાદરા પીર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘ ચાલતા કાલોલ થી ભડીયાદરા પીર જાય છે જેમાં મુખ્ય આયોજક રફિકભાઈ ઉર્ફે લાલભાઈ લતીફભાઈ અને અન્ય યુવાનો પગપાળા શ્રદ્ધા રૂપે ત્યાં પહોંચે છે તેમાં રફિકભાઈ ચૌધરી દ્વારા આ સર્વો ચાલતા યુવાઓને પ્રોત્સાહિત કરે છે અને છેલ્લા દિવસે એ ચાલીને પહોંચે છે ત્યાં તેઓ તેમને મળવા જાય છે ગુજરાતમાં ભડીયાદરા પીર ખાતે આ પગપાળા સંઘ છેલ્લા ૨૫ વર્ષથી કાલોલ થી ચાલતા ભડીયાદરા પીર જાય છે જ્યાં પીરને ધજા ચડાવવા એક હિન્દુ યુવક આવે છે અને ધજા દૂરથી ચડાવે છે આ ધજા દૂરથી જ પીર ઝીલી લે છે આ યુવકને વરદાન આપેલું છે તેમના દ્વારા જ આ ધજા ચડે છે જેમાં કાલોલ ના યુવાનોમાં મકબુલભાઈ મિર્ઝા, મોઈન શેખ લિયાકત પઠાણ અને અન્ય યુવકો પગપાળા ચાલીને ભડીયાદરા પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wrinkles Remedies: रिंकल्स से छुटकारा दिलाने में बेहद असरदार हैं ये 3 पत्तियां, ऐसे करें इनका इस्तेमाल
रिंकल्स बढ़ती उम्र की पहचान होते हैं। झुर्रियां एक नेचुरल प्रोसेस है जिसे रोक पाना तो मुश्किल है...
અમરેલી:શહેરના પરશુરામ મંદિર ખાતે મહાઆરતીમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા
અમરેલી:શહેરના પરશુરામ મંદિર ખાતે મહાઆરતીમાં લોક સાહિત્યકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યા
સરકારે આદેશ કરતાંજ ગુજરાત પોલીસે રાજ્યમાં ‘દારૂબંધી’નો કડક અમલ કરાવ્યો ! 33,475 લીટર દેશી-વિલાયતી દારૂ કબ્જે લઈ 1621 બુટલેગરો પકડ્યા
રાજ્યમાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55નો ભોગ લેનાર સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસે સમગ્ર...