શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિધાર્થીઓને જીવનમાં રમતનું મહત્વ સમજાવી વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM योगी को धमकी:मुंबई पुलिस को भेजे मैसेज में लिखा- 10 दिन में इस्तीफा दो, नहीं तो बाबा सिद्दीकी जैसा हाल करेंगे
यूपी के सीएम योगी आदित्यनाथ को एक बार फिर से जान से मारने की धमकी मिली है। इस बार मुंबई पुलिस...
ડીસામાં ચોરીનો સામાન વેચવા જતાં બે શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસામાંથી એલસીબીની ટીમે આજે બે ઘરફોડ ચોરને ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલો ઇલેક્ટ્રોનિક સામાન સસ્તા...
जिला स्तरीय जनसुनवाई में किया आमजन की परिवेदनाओं का निस्तारण -जनसुनवाई में प्राप्त हुए 100 प्रकरण
आमजन की समस्याओं के त्वरित समाधान के लिए गुरुवार को जिला स्तरीय जनसुनवाई का आयोजन हुआ। इसमें जन...
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા.રામ જાનકી પ્રાથમિક શાળા નાં બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા.રામ જાનકી પ્રાથમિક શાળા નાં બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી
शरद पूर्णिमा की रात अंबाजी मंदिर परिसर में तीस हजार दियो से की गई महा आरती
शरद पूर्णिमा की रात अंबाजी मंदिर परिसर में तीस हजार दियो से की गई महा आरती