ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસા પાસે રાજસ્થાન થી આવતો દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડતી LCB પોલીસ..
રાજસ્થાન માં થી ગુજરાત માં ઘુસાડવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરેલું કન્ટેનર...
Asian Games 2023: क्वॉर्टर फाइनल में टीम इंडिया का नेपाल से मुकाबला, देखिए क्या बोले Ruturaj Gaikwad
Asian Games 2023: क्वॉर्टर फाइनल में टीम इंडिया का नेपाल से मुकाबला, देखिए क्या बोले Ruturaj Gaikwad
जिला स्तरीय जनसुनवाई में किया आमजन की परिवेदनाओं का निस्तारण -जनसुनवाई में प्राप्त हुए 59 प्रकरण
बूंदी। आमजन की समस्याओं के त्वरित समाधान के लिए राज्य सरकार के निर्देशानुसार त्रिस्तरीय जनसुनवाई...
કોણી બેદરાકરી ? દક્ષીણ ગુજરાતના દર્દીઓ માટે જીવાદોરી સમા નવી સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત
દક્ષિણ ગુજરાતની જીવા દોરી સમા અને દરેક ગરીબ વ્યક્તિઓ માટે એક મત્ર હોસ્પિટલ એટલે સુરતની નવી સિવિલ...