ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વંથલી ના મોટા કાજલીયાળા ખાતે અંબેશ્રવર મહાદેવ મંદિરે લઘુ રૂદ્રિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના ભુદેવ જંયતભાઈ દ્વારા સતત અઠાવીસ વષૅથી વંથલી ના મોટા કાજલીયાળા ગામે અંબેશ્રવર...
કાલોલ ના વોર્ડ નં ૬ મા સરિયામ પાલીકા કર્મચારી દ્વારા રોડ નો કચરો ગટરમાં નાખતા વિડીઓ વાઈરલ.
કાલોલ નગરપાલિકા વોર્ડ નં ૬ મા ઓડવાડા પાસે રોડ ઉપરનો કચરો વાળી નજીકમાં આવેલ નીક મા પધરાવતા હોવાનો...
વાઘોડિયા પીએમના નેતૃત્વઅનેતેની અસર વિશે કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીઓને શાસ્ત્રીજીનું દ્રષ્ટાંત આપ્યું
વાઘોડિયા પીએમના નેતૃત્વઅનેતેની અસર વિશે કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીઓને શાસ્ત્રીજીનું દ્રષ્ટાંત આપ્યું