કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અ દ્વત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા સિહોરના ગૌતમેશ્વર તળાવ તરીકે ઓળખાય છે. શિવનગરી કે સિહોર જ્યાં અનેકો શિવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં તો દેશના ખુણે ખૂણે થી લોકો અહીં નવનાથના દર્શન કરવા આવે છે ગૌતમેશ્વર તળાવ કે જ્યાં ઘણા વર્ષોથી એમનું એમ હતું તેને શણગાર કરીને સજાવવામાં આવી રહ્યા છે અને દુલ્હનની જેમ શણગાર થઈ રહ્યો છે તળાવની પાળ આસપાસ બેસવા માટેની વ્યવસ્થા, મોટું સર્કલ, ટાવર લાઈટો, સેલ્ફી ઝોન, સીસીટીવી, તેમજ વિશેષમાં જે લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતી હતી તે ન બને તે માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આવતા ૧૫ દિવસના સમયગાળામાં આ તળાવ નવા રૂપરંગો સાથે પર્યટકો અને દર્શનર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવશે. સિહોરમાં વધુ એક નયનરમ્ય તળાવમાં નવા રૂપરંગોથી સજી ધજીને એક સિહોરની નવી છાપ ઉભી કરશે બ્યુટીફીકેશનની કામગીરી ખુદ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે આખરી તબક્કામાં પોહચી છે અને અહીં કામગીરી પણ દિવસ રાત ચાલી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हा परिषद प्राथमिक शाळा रांजणी येथील आंगणवाडीत पालक मेळावा संपन्न@news23marathi
जिल्हा परिषद प्राथमिक शाळा रांजणी येथील आंगणवाडीत पालक मेळावा संपन्न@news23marathi
Indian Coast Guard initiated outreach to advise fishing community about 'BIPARJOY' Cyclone.
Indian Coast Guard initiated outreach to advise fishing community about 'BIPARJOY' Cyclone.
पंचवटी आश्रम पर आज अखंड रामायण पाठ प्रारंभ, देवशयनी एकादशी के अवसर पर पिछले 44 वर्षों से निरंतर रामायण पाठ होता
बाणगंगा स्थित पंचवटी आश्रम साकेत धाम निवासी बाबा कांता दास महाराज के शिष्य युद्ध राज सोनी, चेला...
ડભોઇ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની બહેનો પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતાર્યા છે.
ડભોઇ : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની બહેનો પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતાર્યા છે.