કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અ દ્વત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા સિહોરના ગૌતમેશ્વર તળાવ તરીકે ઓળખાય છે. શિવનગરી કે સિહોર જ્યાં અનેકો શિવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં તો દેશના ખુણે ખૂણે થી લોકો અહીં નવનાથના દર્શન કરવા આવે છે ગૌતમેશ્વર તળાવ કે જ્યાં ઘણા વર્ષોથી એમનું એમ હતું તેને શણગાર કરીને સજાવવામાં આવી રહ્યા છે અને દુલ્હનની જેમ શણગાર થઈ રહ્યો છે તળાવની પાળ આસપાસ બેસવા માટેની વ્યવસ્થા, મોટું સર્કલ, ટાવર લાઈટો, સેલ્ફી ઝોન, સીસીટીવી, તેમજ વિશેષમાં જે લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતી હતી તે ન બને તે માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આવતા ૧૫ દિવસના સમયગાળામાં આ તળાવ નવા રૂપરંગો સાથે પર્યટકો અને દર્શનર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવશે. સિહોરમાં વધુ એક નયનરમ્ય તળાવમાં નવા રૂપરંગોથી સજી ધજીને એક સિહોરની નવી છાપ ઉભી કરશે બ્યુટીફીકેશનની કામગીરી ખુદ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે આખરી તબક્કામાં પોહચી છે અને અહીં કામગીરી પણ દિવસ રાત ચાલી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત નાયી સમાજ ને ક્યારે મળશે કેશકલા બોર્ડ..??? 
 
                      ગુજરાત માં નાયી સમાજ દ્વારા  કેશકલા બોર્ડ માટે રજુઆત,,,કયારે મળશે નાઈ સમાજ ને કેશકલા...
                  
   INDIA Alliance को Punjab में भी लगा तगड़ा झटका, AAP ने किया सभी सीटों पर चुनाव लड़ने का ऐलान 
 
                      INDIA Alliance को Punjab में भी लगा तगड़ा झटका, AAP ने किया सभी सीटों पर चुनाव लड़ने का ऐलान
                  
   ऐन सणासुदीच्या टाईमाला कृत्रिम पाणी टंचाई 
 
                      नाशिक : गणेशोत्सवाला जल्लोषात प्रारंभ होत असताना शहरातील काही भागात कृत्रिम पाणीटंचाई होत...
                  
   સાવર કુંડલાના શિવાજીનગર માંથી પૈસા પાના વડે હાર-જીત નો જુગાર રમતા સાત પતા પ્રેમીઓ ને ૧૨૩૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી સાવર કુંડલા શહેર પોલીસ. 
 
                      સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શિવાજીનગર વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હાર-જીતનો જુગાર રમતા...
                  
   মন কী বাত" অনুষ্ঠানৰ পিছতে "বুথ কী বাত" অনুষ্ঠানৰ আয়োজন 
 
                       মাননীয় দেশৰ প্ৰধানমন্ত্ৰী শ্ৰীযুত নৰেন্দ্ৰ মোদী ডাঙৰীয়াই দেশবাসীক উদ্দেশ্য কৰি আগবহুৱা "মন...
                  
   
  
  
  
  