કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અ દ્વત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા સિહોરના ગૌતમેશ્વર તળાવ તરીકે ઓળખાય છે. શિવનગરી કે સિહોર જ્યાં અનેકો શિવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં તો દેશના ખુણે ખૂણે થી લોકો અહીં નવનાથના દર્શન કરવા આવે છે ગૌતમેશ્વર તળાવ કે જ્યાં ઘણા વર્ષોથી એમનું એમ હતું તેને શણગાર કરીને સજાવવામાં આવી રહ્યા છે અને દુલ્હનની જેમ શણગાર થઈ રહ્યો છે તળાવની પાળ આસપાસ બેસવા માટેની વ્યવસ્થા, મોટું સર્કલ, ટાવર લાઈટો, સેલ્ફી ઝોન, સીસીટીવી, તેમજ વિશેષમાં જે લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતી હતી તે ન બને તે માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આવતા ૧૫ દિવસના સમયગાળામાં આ તળાવ નવા રૂપરંગો સાથે પર્યટકો અને દર્શનર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવશે. સિહોરમાં વધુ એક નયનરમ્ય તળાવમાં નવા રૂપરંગોથી સજી ધજીને એક સિહોરની નવી છાપ ઉભી કરશે બ્યુટીફીકેશનની કામગીરી ખુદ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે આખરી તબક્કામાં પોહચી છે અને અહીં કામગીરી પણ દિવસ રાત ચાલી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ মহিলা মহাবিদ্যালয়ত নৱাগতা আদৰণি সভা " নিজক ভাল পাবলৈ শিকিলেহে আনক ভাল পাব পাৰি "
মৰাণ মহিলা মহাবিদ্যালয়ত নৱাগতা আদৰণি সভা " নিজক ভাল পাবলৈ শিকিলেহে আনক ভাল পাব পাৰি...
শিৱসাগৰত ৰাজ্যৰ মুখ্য নিৰ্বাচনী বিষয়া অনুৰাগ গ’য়েলৰ জৰুৰী সভা সম্পন্ন
শিৱসাগৰঃ শিৱসাগৰত উপস্থিত হয় ৰাজ্যৰ মুখ্য নিৰ্বাচনী বিষয়া অনুৰাগ গ’য়েল ৷ ৰাজ্যৰ মুখ্য...
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13 लाख से अधिक पौधे
मुख्यमंत्री वृक्षारोपण महाभियान
मुख्यमंत्री वृक्षारोपण अभियान अन्तर्गत जिले में रोपे जाएंगे 14.13...
Rajnikant In Lucknow: Rajinikanth की मैंने कई फिल्में देखी हैं- Keshav Prasad Maurya | Jailer
Rajnikant In Lucknow: Rajinikanth की मैंने कई फिल्में देखी हैं- Keshav Prasad Maurya | Jailer
साउथ कोरियाई प्रेसिडेंट बोले- मार्शल लॉ कानूनी फैसला था:लोकतंत्र बचाने के लिए संसद में सैनिक भेजे, इमरजेंसी लगाई; यह विद्रोह नहीं
साउथ कोरिया में मार्शल लॉ लगाने वाले राष्ट्रपति यून सुक योल ने गुरुवार को टीवी पर संबोधन दिया।...