કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અ દ્વત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા સિહોરના ગૌતમેશ્વર તળાવ તરીકે ઓળખાય છે. શિવનગરી કે સિહોર જ્યાં અનેકો શિવ મંદિર આવેલ છે. શ્રાવણ માસમાં તો દેશના ખુણે ખૂણે થી લોકો અહીં નવનાથના દર્શન કરવા આવે છે ગૌતમેશ્વર તળાવ કે જ્યાં ઘણા વર્ષોથી એમનું એમ હતું તેને શણગાર કરીને સજાવવામાં આવી રહ્યા છે અને દુલ્હનની જેમ શણગાર થઈ રહ્યો છે તળાવની પાળ આસપાસ બેસવા માટેની વ્યવસ્થા, મોટું સર્કલ, ટાવર લાઈટો, સેલ્ફી ઝોન, સીસીટીવી, તેમજ વિશેષમાં જે લોકો તળાવમાં ડૂબી જવાની ઘટના બનતી હતી તે ન બને તે માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે આવતા ૧૫ દિવસના સમયગાળામાં આ તળાવ નવા રૂપરંગો સાથે પર્યટકો અને દર્શનર્થીઓ માટે શરૂ કરી દેવામાં આવશે. સિહોરમાં વધુ એક નયનરમ્ય તળાવમાં નવા રૂપરંગોથી સજી ધજીને એક સિહોરની નવી છાપ ઉભી કરશે બ્યુટીફીકેશનની કામગીરી ખુદ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે આખરી તબક્કામાં પોહચી છે અને અહીં કામગીરી પણ દિવસ રાત ચાલી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર તાલુકાના કપરૂપુર ગ્રામજનો દ્વારા ઘોરણ ૩ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવારનો સન્માન કાર્યક્રમ યોજાયો..
ભાભર તાલુકાના કપરૂપુર ગ્રામજનો દ્વારા ઘોરણ ૩ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવારનો...
रेल्वे स्थानकावर भयानक थरार, एक महिला कोसळली,व्हिडिओ व्हायरल
रेल्वे स्थानकावर भयानक थरार, एक महिला कोसळली,व्हिडिओ व्हायरल
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ...
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે.27 જુલાઈ થી 5 ઓગષ્ટમાં દક્ષિણ અને...
নাৰায়ণপুৰত সাহিত্য সাধনা মঞ্চৰ লখিমপুৰ জিলা সমিতি গঠন
আজি নাৰায়ণপুৰ প্ৰেছ ক্লাৱত অনুষ্ঠিত এক সভাত সাহিত্য সাধনা মঞ্চ অসমৰ লখিমপুৰ জিলা সমিতি গঠন...