કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવન નુ ઉદઘાટન પુ. પા. ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળા ના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61 BOBRNALHSM1નું ઉદ્ઘાટનકર્યું
શ્રી અશ્વિનીવૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ભારતની પહેલી અલ્યુમિનિયમ ફ્રેટ રેક – 61...
पांच युवकों ने आंटो चालक को दौड़ाकर मारी गोली ओवरटेक के विवाद में
पांच युवकों ने आंटो चालक को दौड़ाकर मारी गोली ओवरटेक के विवाद में
जनपद जौनपुर के तहसील केराकत...
जानिए रक्षाबंधन का शंका समाधान
जानिए रक्षाबंधन का शंका समाधान
દિયોદર ઘી વખા ગોળીયા સેવા સહકારી મંડળી તરફથી 50 હજારનો ચેક અર્પણ કર્યા
દિયોદર ઘી વખા ગોળીયા સેવા સહકારી મંડળી તરફથી 50 હજારનો ચેક અર્પણ કર્યા
રાધનપુર : ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર : ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી | SatyaNirbhay News Channel