કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવન નુ ઉદઘાટન પુ. પા. ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળા ના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ, ટ્રેઝરર રતિલાલ પટેલ, સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजेपी के तीन धुरंधरों पर सट्टा बाजार ने अचानक बदल दिया समीकरण,बढ गई बीजेपी की टेंशन
लोकसभा चुनाव 2024 के तीसरे चरण का चुनाव हो चुका है. हालांकि अभी भी 4 चरणों के चुनाव होना बाकी...
Stock Market LIVE Updates | Sensex में 360 अंकों का उछाल, Nifty 21900 के ऊपर | Maruti Suzuki
Stock Market LIVE Updates | Sensex में 360 अंकों का उछाल, Nifty 21900 के ऊपर | Maruti Suzuki
ખંભાત કોલેજના અનુસ્નાતક ભવનોમાં નવરાત્રિ ઉજવાઇ.
ખંભાત કોલેજના એમ.એડ, એમ.કોમ, એમ.એસસી, એમ.એ અનુસ્નાતક ભવનોમાં નવરાત્રિ ઉજવાઇ હતી.સંસ્થાના...
વિદ્યાનગર ખાતે આવેલા એસબીઆઇના એટીએમ માં આગ
વિદ્યાનગર ખાતે આવેલા એસબીઆઇના એટીએમ માં આગ