*વિજયનગર તાલુકામાં પ્રજ્ઞા સાર્થ જીવનસ્ય સેતુ વ્યક્તિ પ્રો.મનોજભાઈ ગઓગઈવઆલઆ દ્વારા અંદ્રોખા અને નવાભગા આશ્રમશાળામાં બિસ્કીટ વિતરણ કરાયું*

શ્રેષ્ઠ દાનવીર બિરુદ સન્માનિત*

અરવલ્લી જિલ્લાના મોડાસા ની સાયન્સ કોલેજ માં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો મનોજભાઈ ગોગીવાલા માં અંબેનુ આરાધના પર્વ ચૈત્રી નવરાત્રી થી ઓરીજનલ ગ્લુકોઝ બિસ્કીટ પારલેજીનું સમર્પણ સેવા દ્વારા ગુજરાતમાં જુદી જુદી સંસ્થાઓ અને પ્રદેશમાં જેવી કે વૃદ્ધાશ્રમ, આશ્રમ મંદિરો, વિ સામો હોસ્પિટલના દર્દીઓ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ વિવિધ સંસ્થાઓમાં આસો સુદ નવરાત્રિ સુધીમાં નવ લાખ બિસ્કીટ નો વિતરણ કરાયું છે.આજરોજ અંદ્રોખા હાઈસ્કૂલ અને નવાભગા આશ્રમશાળામાં આશરે ૮૦૦ બાળકો ને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા હતા.