પેટલાદ શહેરના ટાઉનહોલ રોડ ઉપર એક મહિના અગાઉ ભૂવો પડ્યો હતો. તંત્ર દ્વારા તે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી ખોદકામ કરેલા વિસ્તારમાં ખુલ્લા ભુવામાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે. રસ્તા વચ્ચે કામગીરી ન થતા વાહનચાલકોમાં અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ವಿರುದ್ಧ ರಾಜ್ಯಪಾಲರು ಪ್ರಾಸಿಕ್ಯೂಷನ್ ಗೆ ಅನುಮತಿ ನೀಡಿರುವುದು ರಾಜಕೀಯ ಪ್ರೇರಿತವಾಗಿದೆ - ಸುರೇಶ್ ಎಂ. ಲಾತೂರ್
ಆಗಸ್ಟ್ 28, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ವಕೀಲರ ಸಂಘ -...
5 जुलाई को राजकीय महाविद्यालय तालेड़ा में रक्तदान शिविर आयोजित
बूंदी।राजकीय महाविद्यालय तालेड़ा के प्राचार्य डॉ. बृजकिशोर शर्मा की पूज्य माताजी स्व. श्रीमती...
Business के लिए Mudra Loan कैसे मिलेगा? I Mudra Loan Scheme
Business के लिए Mudra Loan कैसे मिलेगा? I Mudra Loan Scheme
পেঞ্চন সেৱা কেন্দ্ৰ মুকলি
দৰং জিলা সদৰ মঙলদৈত পেঞ্চন সেৱা কেন্দ্ৰ মুকলি। পেঞ্চন সেৱা কেন্দ্ৰ মুকলি কৰে দৰং জিলাৰ...
સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ દિઓદર ખાતે યોજાયું. જેમાં ગુજરાત SPG
શ્રી સમસ્ત પાટીદાર સમાજ દિઓદર નું પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ન્યૂ સંસ્કૃતિ વિદ્યાલય શિહોરી રોડ...