કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ખેર દ્વારા આ બાબતે રજુઆત કરતા કાલોલ મામલતદાર નો સંપર્ક થયેલ નહોતો જીલ્લા પુરવઠા અધિકારી નો કોન્ટેક કરતા તેઓનો પણ સંપર્ક થયો નથી ત્યારે કાયમી અધિકારી કચેરીમાં મુકાય અથવા તમામ દિવસોમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जनता दरबार में कई मामलों का निष्पादन
बिहार के कटिहार हसनगंज थाना प्रांगण में जनता दरबार का आयोजन किया गया, आरक्षी अधीक्षक के निर्देश...
Parliament Security Breach: आरोपियों की कॉल डिटेल से पता चला किन लोगों से हुई थी बात, मास्टरमाइंड को पकड़ने के लिए बन रहा ये प्लान
नई दिल्ली। संसद की सुरक्षा में सेंध के मामले में आरोपितों के मोबाइल फोन बरामद नहीं होने के...
गणेश मूर्ती खरेदीसाठी परळीत नागरिकांची गर्दी
परळी
आजपासून सुरू होणाऱ्या गणेश महोत्सवात आपल्या घरी गणेश मूर्ती...
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્ર્વ નેતા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમીતે કાર્યક્રમ યોજાયો
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા...