કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલી ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી સોસાયટીમાં છેલ્લા દસ દિવસ ઉપરાંતથી પીવાની સમસ્યા સર્જાઈ હતી અને પરિણામે સોસાયટીના રહીશોને દસ દિવસ ઉપરાંતથી પાણી વગર વલખાં મારવાં પડે છે જેને લઇ ભાગ્યોદય તથા ચામુડા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલને આજરોજ રજૂઆત કરવામાં આવી છે અને પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ પીવાના પાણીની સમસ્યાઓ દૂર થતી નથી જેથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ તાકીદે દૂર થાય તેવી આ વિસ્તારના નાગરિકો ની માગણી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gyanvapi Case में फैसला सुनाने वाले Judge Ajay Krishna Vishwesha को Yogi सरकार ने कौन सा पद दे दिया?
Gyanvapi Case में फैसला सुनाने वाले Judge Ajay Krishna Vishwesha को Yogi सरकार ने कौन सा पद दे दिया?
Bank Of India का इस हफ्ते आ सकता है QIP, DCB Bank में बड़ा निवेश जल्द? | Nifty Bank | Business News
Bank Of India का इस हफ्ते आ सकता है QIP, DCB Bank में बड़ा निवेश जल्द? | Nifty Bank | Business News
યુથ ઓફ યુનિવર્સ દ્રારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહાનુભાવો હાજર રહ્યા ફ્રી મેડીકલ કેમ્પમાં.
યુથ ઓફ યુનિવર્સ દ્રારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહાનુભાવો હજાર રહ્યા ફ્રી મેડીકલ કેમ્પમાં.
રખડતા ઢોર પકડનાર ટીમના કોન્ટ્રાકટરને આખલાએ વાનમાં ઉછાળીને પછાડ્યો: ટૂંકી સારવાર બાદ મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર અને આખલાઓનો આંતક સતત વધતો જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ...