મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दादाबाड़ी पुलिस की कार्रवाई लंबे समय से फरार तीन वारंटी गिरफ्तार
दादाबाड़ी थाना पुलिस ने कार्यवाई करते हुए तीन वारंटियों को गिरफ्तार किया है। जिसमे एक स्थाई तथा...
विधानसभा उप-चुनाव के लिए बीजेपी रणनीति बनाने में जुटी, टिकट के दावेदार फील्ड में उतरे
राजस्थान के 6 विधानसभा सीट पर उप-चुनाव होने वाला है. बीजेपी अपनी रणनीति बनानी शुरू कर दी. बीजेपी...
લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં મંત્રીશ્રી પિયુષ ગોયલ
હે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં
લાભાર્થીઓ સાથે સીધો...
Jharkhand CM Hemant Soren Case: Congress के नेता बोले- 'BJP के CM तो चप्पल छोड़के भाग गए थे'
Jharkhand CM Hemant Soren Case: Congress के नेता बोले- 'BJP के CM तो चप्पल छोड़के भाग गए थे'
Updated News: सही नहीं थी पाकिस्तान में कब्र पर ताला लगाने वाली खबर
पाकिस्तान में कब्र पर ताला लगाने की खबर गलत निकली है। समाचार एजेंसी एएनआई ने खबर...