મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजूनही माणुसकी शिल्लक आहे! कुत्र्याला वाचवण्यासाठी शर्थीचे प्रयत्न, Video Viral
अजूनही माणुसकी शिल्लक आहे! कुत्र्याला वाचवण्यासाठी शर्थीचे प्रयत्न, Video Viral
સુરત શહેરના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલે થતા વિદાય સમારોહ યોજાયો.
સુરત શહેરના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલે થતા વિદાય સમારોહ યોજાયો.
સુરતના માંડવી પોલીસ મથકના...
બનાસાંઠા જીલ્લામાં જળ બંબાકાર. પાલપુર, વડગામ, લાખણીમાં વરસાદી પાણી ભરાણા
બનાસાંઠા જીલ્લામાં જળ બંબાકાર. પાલપુર, વડગામ, લાખણીમાં વરસાદી પાણી ભરાણા
ડ્રોનના ઉપયોગથી અંબાજી મેળામાં પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
ડ્રોનના ઉપયોગથી અંબાજી મેળામાં પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.