મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बारिश ने बचाया, Supreme Court ने समझाया, दिल्ली वाले फिर भी नहीं माने। Delhi-NCR Air Pollution
बारिश ने बचाया, Supreme Court ने समझाया, दिल्ली वाले फिर भी नहीं माने। Delhi-NCR Air Pollution
DANTIWADA // દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
દાંતીવાડા તાલુકા ભાજપ કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું..
રિપોર્ટ : કમલેશસિંહ દરબાર...
विपक्षी दलों से अपील, प्रियंका वाड्रा को घोषित करें पीएम पद की उम्मीदवार
Priyanka Vadra PM candidate: कर्नाटक विधानसभा चुनाव में जीत के बाद कांग्रेस का कॉन्फिडेंस हाई है।...
ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ರಾಜಕೀಯ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾಗಿ ಕೆ. ಗೋವಿಂದರಾಜು & ನಜೀರ್ ಅಹ್ಮದ್ ನೇಮಕ
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ರಾಜಕೀಯ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾಗಿ ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಕೆ. ಗೋವಿಂದರಾಜು...
India Vs Bharat की बहस पर केंद्र सरकार का बड़ा बयान, India Alliance भी कुछ बड़ा करने वाला है!
India Vs Bharat की बहस पर केंद्र सरकार का बड़ा बयान, India Alliance भी कुछ बड़ा करने वाला है!