મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સીદસર ગામે 50 જેટલા મકાનો પાડી દેવામાં આવ્યા
સીદસર ગામે 50 જેટલા મકાનો પાડી દેવામાં આવ્યા
रास्ते में चलते हुए चला रहे Smartphone, कहीं टकरा कर हो न जाएं धड़ाम; तुरंत ऑन करें ये सेटिंग
क्या आप भी उन स्मार्टफोन यूजर्स में से हैं जो रास्ते में चलते हुए भी डिवाइस का इस्तेमाल करते हैं।...
नदी पार इलाके में चला बुलडोजर
नगर निगम व यूआईटी की ओर से आज संयुक्त रूप से अतिक्रमण के खिलाफ कार्रवाई की गई,कुन्हाड़ी लैंडमार्क...
Lok Sabha Election 2024: 4 जून को लोकसभा चुनाव के नतीजें, किसकी बनेगी सरकार? | Aaj Tak
Lok Sabha Election 2024: 4 जून को लोकसभा चुनाव के नतीजें, किसकी बनेगी सरकार? | Aaj Tak