મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घाटसावळी येथे श्री गोरक्षनाथ गणेश मंडळाच्या वतीने विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report
घाटसावळी येथे श्री गोरक्षनाथ गणेश मंडळाच्या वतीने विद्यार्थ्यांना शालेय साहित्य वाटप@india report
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
ঘিলামৰা ইউনাইটেড ট্ৰাইবেল ডিগ্ৰী কলেজত ২২সংখ্যক নবাগত আদৰণি সম্পন্ন
ঘিলামৰা ইউনাইটেড ট্ৰাইবেল ডিগ্ৰী কলেজত ২২সংখ্যক নবাগত আদৰণি সম্পন্ন।
শনিবাৰে পুৱা মহাবিদ্যালয়ৰ...
મહુવા: ગુજરાત નાં આંગણવાડી તેડાગર વર્કર બહેનો ને થતા અન્યાય બાબતે એમની માંગણીઓને સંપૂર્ણ સમર્થન આપતા રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી અધ્યક્ષ મનુભાઈ ચાવડા
ભાવનગર જિલ્લાનાં મહુવા સહિત સમગ્ર ગુજરાતનાં આંગણવાડી અને તેડાગર વર્કર બહેનો પોતાના નીચાં પગાર...