મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારિઆ તા.અસાયડી પંચાયતમાં"સ્વચ્છતા હી સેવા " અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
દેવગઢ બારિઆ તા.અસાયડી પંચાયતમાં"સ્વચ્છતા હી સેવા " અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ ધરી...
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હાથ ધરી...
નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચા@live24newsgujarat
નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચા@live24newsgujarat
रेल्वे मंडल द्वारा खबर : जोधपुर सूर्यनगरी बांद्रा ट्रेन के कुछ डब्बे पटरी उतरे और अलग हुवे sms news
रेल्वे मंडल द्वारा खबर : जोधपुर सूर्यनगरी बांद्रा ट्रेन के कुछ डब्बे पटरी उतरे और अलग हुवे sms news
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal