મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન અને પ્રાચીન ભારતની શોધ એવા પવિત્ર છોડ તુલસી મનુષ્યના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે ,અને પર્યાવરણની દૃષ્ટિએ વાતાવરણને પવિત્ર કરનાર દિવ્ય વનસ્પતિ છે .તેમજ ભારતીય સંસ્કૃતિ પરંપરા માં ઘરની શોભા છે, આથી બાળકો અને વાલીઓ તુલસીના ઉત્તમ ગુણો વિશે જાણે તેમજ તેના ઉપયોગથી સ્વાસ્થ્યનું રક્ષણ ,પર્યાવરણ સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરા ને જાળવણીના લાભો પ્રાપ્ત કરવા જાગૃત બને, તે હેતુસર આજ રોજ પાંટા પ્રાથમિક શાળામાં શાળાના તમામ શિક્ષકગણ તેમજ બાળકો સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নলবাৰীত অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদৰ গণ অৱস্থান ধৰ্মঘট
নলবাৰী চহৰৰ গৰ্ডন চ’কত আজি অসম জাতীয়তাবাদী যুৱছাত্ৰ পৰিষদ নলবাৰী জিলা সমিতৰ উদ্যোগত গণ...
शिवप्रताप गरुडझेप सिनेमाच्या निमित्ताने अभिनेते डॉ अमोल कोल्हे प्रेक्षकांपुढे नतमस्तक
शिवप्रताप गरुडझेप सिनेमाच्या निमित्ताने अभिनेते डॉ अमोल कोल्हे प्रेक्षकांपुढे नतमस्तक
રાધનપુર : ઉત્તર ગુજરાતની ભવ્ય પ્રથમ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન | SatyaNirbhay News Channel
રાધનપુર : ઉત્તર ગુજરાતની ભવ્ય પ્રથમ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન | SatyaNirbhay News Channel
चैत्र शुक्ल प्रतिपदा से हनुमान जयन्ती तक होंगे भव्य रामोत्सव, विहिप राम नवमी पर मनाऐगा तालेड़ा में भव्य रामोत्सव
चैत्र शुक्ल प्रतिपदा से हनुमान जयन्ती तक होंगे भव्य रामोत्सवविहिप राम नवमी पर मनाऐगा तालेड़ा में...