મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुतिन बोले- हम यूक्रेन से बातचीत के लिए तैयार:कहा- भारत-चीन मध्यस्थता करवा सकते हैं
रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने कहा है कि जंग में समझौते को लेकर यूक्रेन से बातचीत करने के...
ગારીયાધાર માં શિક્ષકો અને અધિકારીઓએ એમ ડી પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું
ગારીયાધાર માં શિક્ષકો અને અધિકારીઓએ એમ ડી પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું
Scam कॉल से बचने की नई पहल, वित्तीय इकाइयों की पहचान के मिलेगा एक खास फोन नंबर
सरकार और वित्तीय नियामकों के नाम पर होने वाली धोखाधंड़ी से बचने के लिए निरंतर प्रयास करती रहती...
વાવના ટડાવમાં મંદિરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા
વાવના ટડાવ ગામના શીતળા માતાજીના મંદિરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રીના સમયે...
गोली की रफ्तार से उड़ रहा Chandrayaan, ISRO वैज्ञानिक ने खोले कई राज | Chandrayaan Lander Live Update
गोली की रफ्तार से उड़ रहा Chandrayaan, ISRO वैज्ञानिक ने खोले कई राज | Chandrayaan Lander Live Update