મૂળી તાલુકાના લીયા ગામે બન્યો હતો. જેની મળતી વિગતો મુજબ મૂળી લીયા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા કિર્તિસિંહ ફતેહસિંહ રાણાને ગોદાવરી પાસે જીન આવેલ છે. જે હાલ બંધ હાલતમાં છે. જેમાં દિવસ રાત અલગ અલગ ચોકીદાર રહે છે. આ જીનમાં ગત તારીખ 1 ડિસેમ્બરે રાત્રે કોઇ અજાણ્યા શખસો પાછળનાં ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં તોડફોડ કરી તેમાં રહેલો કોપરના તાર ચોરી ગયા હતા. આથી અંદાજે 300 કિલો કિંમત 7500ની કોઇ ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા
આજીડેમ ઓવરફ્લો થતા મંત્રી અરવિંદ રૈયાણીએ નવા નીરના વધામણા કર્યા
संतापजनक! आईनेच केली २० दिवसांच्या चिमुकलीची हत्या...
आदमपूर: आपल्या वीस दिवसाच्या आजारी मुलीची आईनेच गळा आवळून हत्या केल्याची संतापजनक घटना अकोल्यातील...
પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વર્લ્ડ મેન્ટલ હેલ્થ સપ્તાહ ૨૦૨૨ ના ભાગરૂપે શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર DMHP NCD...
Article 370 पर चल रही बहस के बीच Jawaharlal Nehru पर भिड़ गए Rahul Gandhi और Amit Shah
Article 370 पर चल रही बहस के बीच Jawaharlal Nehru पर भिड़ गए Rahul Gandhi और Amit Shah
વિરપુર તાલુકાના ખરોડ વિસ્તાર માં એગ્રીકલચર લાઈનના ત્રણ જેટલા વિજ પોલ પવનના કારણે જમીન ધ્વસ્ત થયા...
વિરપુર તાલુકામા ગતમોડી રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો ભારે પવનના કારણે વિરપુર...