સુરેન્દ્રગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઆપી હતી.આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોટીલા પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની બાતમી મળી હતી.જેના આધારે ચોટીલાના કાળાસર ગામના વતની હાલ ચુડાના ભાણેજડા ગામે રહેતા લાલો ઉર્ફે ઉમેદ શિવકુભાઇ ભાભળાને ચુડાના ભાણેજડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી નામાર્ગદર્શનમાં એએસઆઇ એ.વી.દાફડા,તેમજ વિજયસિંહ, ગોપાલસિંહ, સહિત ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी ने विदेश में किया भारत का अपमान, आज फिर प्रेस कान्फ्रेंस में बोला झूठ: रविशंकर प्रसाद
नई दिल्ली, कांग्रेस नेता राहुल गांधी ने संसद की सदस्यता रद्द होने के बाद आज प्रेस...
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી,,KN હાઈસ્કુલ બાલાસિનોર ખાતે
નાતાલ પર્વ ની ઉજવણી...
যোৰহাট মাজুলী সংযোগী দলঙৰ হাতীশালস্থিত কেম্পত চুৰি
যোৰহাট মাজুলী সংযোগী দলঙৰ হাতীশালস্থিত কেম্পত চুৰি #khabar24x7assam
Manoj Jha On Thakur: Bihar में ठाकुर बनाम ब्राह्मण, मनोज झा के समर्थन में आई RJD | Anand Mohan
Manoj Jha On Thakur: Bihar में ठाकुर बनाम ब्राह्मण, मनोज झा के समर्थन में आई RJD | Anand Mohan