સુરેન્દ્રગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઆપી હતી.આથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોટીલા પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપીની બાતમી મળી હતી.જેના આધારે ચોટીલાના કાળાસર ગામના વતની હાલ ચુડાના ભાણેજડા ગામે રહેતા લાલો ઉર્ફે ઉમેદ શિવકુભાઇ ભાભળાને ચુડાના ભાણેજડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી નામાર્ગદર્શનમાં એએસઆઇ એ.વી.દાફડા,તેમજ વિજયસિંહ, ગોપાલસિંહ, સહિત ટીમ જોડાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપના ઉમેદવારે આપ્યું નિવેદન....
આપના ઉમેદવારે આપ્યું નિવેદન....
7 सीटों के उपचुनाव में नामांकन का आज आखिरी दिन:रघुवीर मीणा के भतीजे नॉमिनेशन नहीं करेंगे
विधानसभा उपचुनावों को लेकर आज नामांकन का अंतिम दिन है। आज बीजेपी कांग्रेस के प्रत्याशी अपना...
ઘોઘામાં પિરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ગયારવી શરીરની ભવ્ય ઉજવણી,હજારો લોકો ઉમટી પડ્યા
ઘોઘામાં પિરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ગયારવી શરીરની ભવ્ય ઉજવણી,હજારો લોકો ઉમટી પડ્યા
ગુજરાતનું ગૌરવ કમાભાઈનું પરિવાર સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ વાત ગુજરાતી પર | KAMO VAAT GUJARATI
ગુજરાતનું ગૌરવ કમાભાઈનું પરિવાર સાથે EXCLUSIVE ઇન્ટરવ્યૂ વાત ગુજરાતી પર | KAMO VAAT GUJARATI