ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય સરકાર દ્વારા લુકાભીમુખ વહીવટના 20 વર્ષની ઉજવણી
ગુજરાત રાજ્ય સરકાર દ્રારા લોકાભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી
હિંમતનગર તાલુકા સ્વાગત...
મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી,અનેક લોકો દબાયાની આશંકા,બચાવ કાર્ય ચાલુ
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે,અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા...
Metropolis Healthcare Q4 Update | शानदार Q4 Growth के बाद क्या है स्टॉक का हाल? | Stocks Of The Day
Metropolis Healthcare Q4 Update | शानदार Q4 Growth के बाद क्या है स्टॉक का हाल? | Stocks Of The Day
ગોમતીપુર :કામદાર મૈદાન પાસે આવેલ સફાઈ કામદારોના 4 માળના ફ્લેટમા 2 માળની સીડીની પાસે નો સિલેબ તૂટ્યો
ગોમતીપુર :કામદાર મૈદાન પાસે આવેલ સફાઈ કામદારોના 4 માળના ફ્લેટમા 2 માળની સીડીની પાસે નો સિલેબ તૂટ્યો