ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ના યુવાન કાર્યકર અનુપજી ના દાદી ૧૦૦ વર્ષ દેવલોક પામ્યા..
દિયોદર ના અગ્રણી યુવાન કાર્યકર અનુપજી ઠાકોરના ના દાદી ૧૦૦ વર્ષ ની ઉંમરે દેવલોક પામ્યા..દિયોદર...
કાર્ડિયોલોજીસ્ટ કેર નિષ્ણાતો ની હાજરીમાં હેલ્થ કેર ના ક્ષેત્રમાં ઉત્તેજક ઉત્કૃષ્ટતા ની થીમ પર ચર્ચા
કાર્ડિયોલોજીસ્ટ કેર નિષ્ણાતો ની હાજરીમાં હેલ્થ કેર ના ક્ષેત્રમાં ઉત્તેજક ઉત્કૃષ્ટતા ની થીમ પર ચર્ચા
District wise Covid-19 positive cases today
District wise Covid-19 cases as on 29th July.
પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવા માટે લોક દરબાર યોજાયો
પાવીજેતપુર તાલુકાના મોટી આમરોલ ગામે છોટાઉદેપુર જિલ્લા પોલીસવાળા ના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરિને...