ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
China Economy Crisis : चीन की लड़खड़ाती अर्थव्यवस्था का भारत पर क्या होगा असर (BBC Hindi)
China Economy Crisis : चीन की लड़खड़ाती अर्थव्यवस्था का भारत पर क्या होगा असर (BBC Hindi)
પોલીસકર્મીએ બાળકી અને પત્ની સાથે આત્મહત્યા કરી
#buletinindia #gujarat #ahmedabad
तालुकास्तरीय विज्ञान प्रदर्शनात समर्थ विद्यालयाचे यश
साथी शेतकऱ्यांचा प्रयोग जिल्हास्तरीय विज्ञान प्रदर्शनात उदगीर येथील शामर्य कन्या विद्यालयात...
ઇજનેરી કારકિર્દી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ઇજનેરી કારકિર્દી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો