ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापुरात मतदारांचा उत्साह गगनाला साडे पाच वाजे पर्यंत ८५ ५९ टक्के मतदान
MCN NEWS| वैजापुरात मतदारांचा उत्साह गगनाला साडे पाच वाजे पर्यंत ८५ ५९ टक्के मतदान
ભાવેંશ્વર મંદિરે નાનીબાળા ઓ માટે રાસગરબા નું આયોજન
ભાવેંશ્વર મંદિરે નાનીબાળા ઓ માટે રાસગરબા નું આયોજન
7th Pay Commission: कर्मचारियों को जल्द मिलेगी एक और अच्छी खबर, DA एरियर की घोषणा जल्द!
केंद्र सरकार ने पिछले महीने केंद्रीय कर्मचारियों के डीए (Dearness Allowance) को बढ़ा दिया था....
ડીસા નવા ઓવરબ્રિજ નીચે વાહનચાલકો પડતી મુશ્કેલીને દૂર કરવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા મુલાકાત
ડીસા નવા ઓવરબ્રિજ નીચે વાહનચાલકો પડતી મુશ્કેલીને દૂર કરવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા મુલાકાત
गृह मंत्री अमित शाह ब्रू जनजाति के पुनर्वास की समीक्षा करने मई में जा सकते हैं त्रिपुरा
केंद्रीय गृह मंत्री अमित शाह ब्रू जनजाति के पुनर्वास की समीक्षा करने के लिए मई में त्रिपुरा...