ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जानलेवा हमले के प्रकरण में तीन आरोपी गिरफ्तार
जिला पुलिस अधीक्षक हनुमान प्रसाद ने बताया कि पुलिस थाना कोतवाली बूंदी द्वारा कार्यवाही करते हुये...
*‘રોજગાર નોંધણી મેળા’માં 82,600 યુવાનોએ નોંધણી કરાવી છે: યુવરાજસિંહ જાડેજા*
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે...
US Stock Market Holiday Impact LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
US Stock Market Holiday Impact LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
સાવરકુંડલાના અમૃતવેલ રેવન્યુ વિસ્તારમાં નીલ ગાયનો શિકાર કરનાર બન્ને આરોપીના જામીન નામંજૂર બન્ને ને કરાયા જેલ હવાલે.
રિમાન્ડ દમિયાન આરોપી પાસેથી વધુ ઉપયોગમાં લેવાયેલ છરો , બંદૂકની નાળ અને બાઈક મળ્યું.
વન...