ચુડા પંથકમાં દીપડાના સગડ મળતા ખેડૂત તેમજ અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે આ દીપડાએ વાછરડા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચુડા પંથકના વિસ્તારોમાં દિપડાના પાંજરામાં પુરવા માટે 2 પાંજરા મુકવામાં આવ્યા હતા.જિલ્લા આરએફઓ વિજયસિંહ ગઢવી, સી.કે. ચોસલા, એસ.એલ. ધોરલીયા, કરમડ ગામના સરપંચ રમેશભાઈ, દિલીપસિંહ પરમાર, મહેશભાઈ તખાભાઈ સહિત વિસ્તારના લોકોને સાથે રાખી બે પાંજરા મૂકવામા આવ્યા હતા. એકપાજરૂ નાગનેશ તરફની સીમમાં મૂકયું છે. આ પિંજરૂ કરમડ- ઝોબાળા- નાગનેશ ગામની ત્રીભેટે જાડી જાખરાની ગીચતાને ધ્યાને રાખીને ગોઠવવામા આવેલું છે. આરએફઓ વિજયસિંહ ગઢવીએ જણાવ્યું કે દીપડાને પાંજરામાં પુરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंगोली जिल्ह्यातील गोरेगाव येथे शेतकऱ्यांनी मुख्यमंत्र्याची प्रतिकात्मक अंत यात्रा काढुन निषेध.
हिंगोली जिल्ह्यातील गोरेगाव येथे शेतकऱ्यांनी मुख्यमंत्र्याची प्रतिकात्मक अंत यात्रा काढुन निषेध.
RAAJNITI BREKING : લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષ ની પ્રતિક્રિયા, જાણો કોને શુ કહ્યું, એક વખત જોવા જેવી વાત
રાજનીતિ રાજકારણ : લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષ ની પ્રતિક્રિયાજાણો કોને કોકે શુ કહ્યો અને કોને કોને શુ...
ভাৰত-ভূটান সীমান্তৰ বামুনজুলিত কৃষকৰ পানীত হাঁহ নচৰা অৱস্থা
ভাৰত-ভূটান সীমান্তৰ বামুনজুলিত কৃষকৰ পানীত হাঁহ নচৰা অৱস্থা