દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક | SatyaNirbhay News Channel
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક | SatyaNirbhay News Channel
સુરેન્દ્રનગર ના શિવાજી પાર્કમાં રહેતા યુવાને ડિપ્રેશનમાં આવી અને પોતાની જિંદગીને દાવમાં મૂકી અને ધોળીધજા ડેમમાં પડતુ મૂકી અને આત્મહત્યા કરી લીધી
સુરેન્દ્રનગરના શિવાજી પાર્કમાં રહેતા એક યુવકે ડીપ્રેશનના કારણે ધોળીધજા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા...
કાંકરેજ ની ધરતી ઉપર રાજભા ગઢવી..
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી...
ચાર વર્ષ અગાઉ યોજાયેલા પંચમહોત્સવમાંથી બાઇક ચોરનાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો.
વર્ષ 2019 માં યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવ ખાતે પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો...
ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
ઝાલોદના ધારાસભ્ય ભાજપમાં...