દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા તાલુકા ના મોટા આગરીયા સહીત ના ગામો મા ભાજપા અને કોંગ્રેસ ને મળેલ મતો ની યાદી ક્યાં ગામોમાં કોને મળી લીડ
(૧) વડલી
હીરાભાઈ સોલંકી ને
...
ગુલામ નબીના સમર્થનમાં ઘણા વધુ નેતાઓ કોંગ્રેસમાંથી ‘મુક્ત’ થયા, જમ્મુ-કાશ્મીરમાં મોટો આંચકો
કોંગ્રેસ સાથે ગુલામ નબી આઝાદનો 51 વર્ષનો સંબંધ પૂરો થઈ ગયો છે. તેમણે આજે સોનિયા ગાંધીને લખેલા 5...
HTC U24 Pro: 512GB स्टोरेज और 50MP कैमरा के साथ आता है शानदार फीचर्स वाला दमदार मिड-रेंज स्मार्टफोन
लंबे इंतजार के बाद HTC ने अपने कस्टमर्स के लिए अपना मिड रेंज स्मार्टफोन HTC U24 Pro ताइवान में...
ગીરગઢડા ના કંસારીયા ગામે આધેડ મહિલા ઉપર દીપડા એ હુમલો કરતા મહિલા નું કમકમાટીભર્યું મૃત્યુ...રાત્રે 11 વાગ્યા નાં સમય દરમિયાન રહેણાક મકાન પર હુમલો કરતા અરેરાટી
ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામ માં આદમ ખોર દીપડા એ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા મહિલાનું...
গুলোংটেমেৰা শ্বহীদ কমলামিৰিৰ সমাধিক্ষেত্ৰত কংগ্ৰেছৰ ৭৫ বৰ্ষ পূৰ্তি স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰাত সাংসদ গৌৰৱ গগৈ-শতাধিক কংগ্ৰেছ: বিজেপিয়ে ৰাষ্ট্ৰীয় পতাকাক লৈ ৰাজনীতি আৰু ব্যৱসায় কৰিছে- দাদু টাই
দেশ স্বাধীন হোৱা ৭৫ বছৰ সম্পূৰ্ণ কৰা উপলক্ষে ভাৰতীয় জাতীয় কংগ্ৰেছ দলে অসমত যোৱা ৯ আগষ্টৰ পৰা ১৫...