દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेरोजगार तरुणांनो घाबरू नका !या क्षेत्रात दोन लाख नोकऱ्यांची संधी
आयटी क्षेत्रात नोकरीच्या शोधात असलेल्या तरुणांसाठी एक दिलासादायक बातमी आहे. इन्फोसिसचे...
मुसीबत में डाल सकती है Omega 3 Fatty Acid की ओवरडोज, बीमारियों का अड्डा बन सकता है शरीर
ओमेगा 3 फैटी एसिड की ओवरडोज के नुकसान
सेहतमंद जिंदगी के लिए शरीर को कई जरूरी पोषक तत्व चाहिए...
Akola | छत्रपती सेने तर्फे ७५ युवकांनी रक्तदान करून केला ७५ वा स्वातंत्र्य दिन साजरा
Akola | छत्रपती सेने तर्फे ७५ युवकांनी रक्तदान करून केला ७५ वा स्वातंत्र्य दिन साजरा
આલવાડા ગામે એન.ડી. આર.એફ.ની ટીમે વહેણમાં ફસાયેલાં ૭ અને ભાટીબ ગામે એસ.ડી.આર.એફ.ની મદદથી ૨૨ મજુરોનું રેસ્ક્યુ
બિપરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળ્યા બાદ તેની બનાસકાંઠા જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થતાં છેલ્લા બે...
PORBANDAR બરડા પંથકના રાણા રોજીવાડા ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો 16 11 2022
PORBANDAR બરડા પંથકના રાણા રોજીવાડા ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો 16 11 2022