દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खासदार जलील आज वैजापूर दौऱ्यावर
वैजापूर : खासदार इम्तियाज जलील आज वैजापूर तालुक्याच्या दौऱ्यावर औरंगाबाद एमआयएमचे खासदार इम्तियाज...
જામનગરના પંચેશ્વર ટાવર પાસે છરી વડે હુમલો.
જામનગરના પંચેશ્વર ટાવર પાસે છરી વડે હુમલો.
गोठ्याला आग लागून गाईचा मृत्यू शेती साहित्य जळून नष्ट
https://youtu.be/m6SsRXKY7wk
नयागांव रावतभाटा रोड पर निकला 5 फीट लंबा सांप
नयागाव रावतभाटा रोड कोटा पंकज नागर मेरे घर के यहां काफी दिनों से एक साप नजर आ रहा था आज...
Women reservation Bill: लोकसभा से पास हुआ महिला आरक्षण बिल, लेकिन पर्ची सिस्टम से क्यों हुई Voting
Women reservation Bill: लोकसभा से पास हुआ महिला आरक्षण बिल, लेकिन पर्ची सिस्टम से क्यों हुई Voting