દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ATSએ દિલ્હીથી 20 કરોડનું ડ્રગ્સ પકડયું, 6 વર્ષથી મેડિકલ વિઝાથી રહેતો અફઘાની દબોચ્યો
રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં...
ઈડર ખાતે વાર્ષિક આશા સંમેલન યોજાયું
ઇડર ખાતે વાર્ષિક આશા સંમેલન યોજાયું જેમાં ડીડીઓ સાહેબ સાબરકાંઠા ,સી,ડી એચ ઓ સાહેબ, આરસીએચઓ સાહેબ,...
গুণোৎসৱৰ মাজতে দূখবৰ
দক্ষিণ শালমাৰাৰ মানকাচৰ জিলাৰ ২০৯২নং পুৰাণ সূখচৰ প্ৰাথমিক বিদ্যালয়ত গুণোৎসৱৰ অন্তিম দিনত প্ৰধান...
महादेव सट्टा एप का मुख्य प्रमोटर सौरभ चंद्राकर गिरफ्तार, इंटरपोल के अधिकारियों ने दुबई से पकड़ा; जल्द भारत लाएगी ईडी
नई दिल्ली। Mahadev Scam: मनी लॉन्ड्रिंग और धोखाधड़ी मामले में आरोपी महादेव सट्टा एप का...
Ayodhya News: क्या है योगी सरकार का Zero Carbon Emission EV Plus Transport प्लान? | Aaj Tak News
Ayodhya News: क्या है योगी सरकार का Zero Carbon Emission EV Plus Transport प्लान? | Aaj Tak News