દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मूर्तिजापूरात ३० किलो गांजा जप्त,पोलिसांच्या करावाईत आरोपीस अटक
मूर्तिजापूरात ३० किलो गांजा जप्त,पोलिसांच्या करावाईत आरोपीस अटक
अवैध बजरी खनन कारोबार जोरों पर परिणाम भुगत रहे राहगीर
शाम होते ही शुरू होता है बजरी का काला कारोबार रातभर सैकड़ो वाहन करते जयपुर को कूच
...
এহেজাৰ টকাৰ বাবে নিজ বন্ধুক হত্যা।
মাত্ৰ এহেজাৰ টকাৰ বাবে কলম কটা দাৰে গোবিন গড় নিজ বন্ধু প্ৰবীন মাঝিক হত্যা...
UP सरकार की नई सोशल मीडिया पॉलिसी पर भड़के अखिलेश यादव, शायराना अंदाज में साधा निशाना
उत्तर प्रदेश सरकार ने राज्य की डिजिटल मीडिया नीति को मंजूरी दे दी है। सरकार ने पूरी नीति का...