દેશમાં યુવાનોને કોરોના બાદ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પાટડી તાલુકાના દેગામ ગામે રહેતા પંકજકુમાર કનૈયાલાલ રામાનુજને વહેલી સવારે છ વાગ્યે રામજી મંદિરમાં આરતી કર્યા બાદ ઘેર આવ્યા હતા. ત્યારબાદ એમને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન પંકજકુમાર કનૈયાલાલ રામાનુજનું મોત નીપજતા પરિવારજનોમાં અને દેગામ ગ્રામજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. પંકજકુમાર કનૈયાલાલ રામાનુજના પરિવારમાં તેઓ અને એમના માતા એમ બેજ વ્યક્તિ હતા. પંકજભાઈના નાના ભાઈનું પણ બે વર્ષ અગાઉ કોરોના કાળમાં દુ:ખદ અવસાન થયું હતું. ત્યારબાદ પંકજભાઈ એકમાત્ર એમની માતાનો સહારો હતા. જે પણ અકાળે છીનવાઈ જતા એમના માતા નિરાધાર થતાં પરિવાર પર આભ તૂટી પડ્યા જેવો આઘાત લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণহাটৰ বিভিন্ম সমস্যা সমাধানৰ দাবীলৈ বৃহত্তৰ মৰাণ উন্নয়ণ সমিতিৰ সম্পাদকৰ মাহমৰা ৰাজহ চক্ৰ বিষয়াক স্মাৰক পত্ৰ প্ৰদান।
চৰাইদেউ আৰু ডিব্ৰুগড় জিলাৰ।অন্তৰ্গত বৃহত্তৰ মৰাণ অঞ্চলৰ বিভিন্ন সমস্যাৰ সমাধানৰ দাবী।জনাই বৃহত্তৰ...
भीषण गर्मी में बिजली समस्या के समाधान को लेकर प्राइवेट बिजली कम्पनी केईडीएल के सीईओ को सौंपा ज्ञापन
ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्ष जोगेन्द्र बीरवाल जोन्टी ने बताया कि कोटा दक्षिण के समस्त वार्डों...
Lok Sabha Polls: इस बार लोकसभा चुनाव में युवा निभाएंगे अहम भूमिका, करीब 97 करोड़ लोग करेंगे मतदान
नई दिल्ली। लोकतंत्र का महापर्व आने वाला है और इस बार महापर्व में करीब 97 करोड़ लोग वोट...
Delhi govt to hold meeting amid spurt in Covid-19 cases
The Delhi government will hold a meeting on Thursday to review the Covid-19 situation in the...