લીંબડી-જાંબુ રોડ પર રામરાજપર પાસે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ગોપાલભાઈ પુનાભાઈ જોગરાણા (ઉં.વ.૨૭) તેમના પત્નીને ભથાણ ગામે સીમંતના પ્રસંગમાં મુકવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુ અને રામરાજપર વચ્ચે આવેલા પુલ પર તેમનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાહદારીઓ દ્વારા તેમને ૧૦૮ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરીને બનાવની જાણ પાણશીણા પોલીસને કરી હતી.જેથી પોલીસે હોસ્પિટલ પહોંચીને લાશને પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ગોપાલભાઈના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલે દોડી આવેલા પરિવારમાં માતમ ફેલાઈ ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પોલીસ ડ્રાઇવર નો વિદાય સમારંભ યોજાયો
વલભીપુર શહેરના પોલીસ સ્ટેશનમાં પોલીસ ડ્રાઇવર એએસઆઈ ભૂપતસિંહ કેશુભા ગોહિલ જેનો બકલ નંબર 453 ને...
ऑटो चालक ने दिया मजदूर के पैसे व मोबाईल लौटा कर ईमानदारी का परिचय
ऑटो चालक ने दिया मजदूर के पैसे व मोबाईल लौटा कर ईमानदारी का परिचय हिंडोली हाल बायपास रोड बूंदी...
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । वृष राशि । TAURUS । Daily Horoscope
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । वृष राशि । TAURUS । Daily Horoscope
માલગઢ નિશાળવાળી ઢાણી ખાતે 64 જોગણી માતાના મંદિરે મોતીચુર લાડુ બનાવાયા
માલગઢ નિશાળવાળી ઢાણી ખાતે 64 જોગણી માતાના મંદિરે મોતીચુર લાડુ બનાવાયા