મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના મુખ્ય મથક આવેલ બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજાઇ હતી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મસફરો દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસમાં ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરે નહી અને સ્વચ્છતા રાખે અને મુસાફરોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશથી શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન બીજી ડિસેમ્બરના રોજથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ વિરપુર બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલીમા વિરપુર આવેલી દેસાઈ સી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ રેલી વિરપુર બસ સ્ટેન્ડથી શરુ થઇ શહેરના વિવિધ જાહેર માર્ગ પરથી પસાર થઈ બસ સ્ટેન્ડમાં પૂર્ણ થઈ હતી જેમાં વિધાર્થીઓ, શિક્ષકો તેમજ વિરપુર બસ સ્ટેન્ડના કટ્રોલર સહિતના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા મામલતદાર નો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો
પાલીતાણા મામલતદાર નો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો
शुभ अवसर पर हर व्यक्ति एक पेड़ जरूर लगाएं - ऊर्जा राज्यमंत्री
ऊर्जा राज्यमंत्री एवं बूंदी जिला प्रभारी मंत्री हीरालाल नागर ने कहा कि प्रत्येक व्यक्ति किसी भी...
अब 25 दिसंबर से नहीं होगी सर्दी की छुट्टियां, राजस्थान के शिक्षा मंत्री दिलावर ने जारी किया नया फरमान
शिक्षा मंत्री ने कहा कि 25 से 31 दिसंबर तक सर्दी की छुट्टियां होती थीं. अब हमने ये कर दिया है कि...
कोटा कोचिंग समिति ने मनाया गुरु पूर्णिमा पर्व
कोटा कोचिंग समिति ने मनाया गुरु पूर्णिमा पर्व
कोटा कोचिंग समिति अध्यक्ष जितेन्द्र कश्यप ने...