સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા, રાજસીતાપુર પંથકમા વીજચોરી અંગેની ફરીયાદોને લઈને સુરેન્દ્રનગરની વિજીલન્સની 36 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા રાજસીતાપુર ગ્રામ્ય વીસ્તારમા વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે 71 કનેશનમા વીજચોરી જણાતા 25 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ.કે.વાધેલા, કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા રૂ. 25 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટીમાતાનું અપહરણ ..ચાર વ્યક્તિ ઓ સામે
થરા રાજઘરાના પરિવારના 90 વર્ષીય મોટીમાતાનું અપહરણ ..ચાર વ્યક્તિ ઓ સામે
लो आखिरकार खत्म हो ही गया इंतजार! Xiaomi ने किया बड़ा एलान, भारत में इन Smartphone को मिलेगा HyperOS अपडेट
क्या आप भी शाओमी के लेटेस्ट ओएस HyperOS का इंतजार कर रहे हैं। अगर हां तो अब खुश हो जाइए कंपनी ने...
માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો..
માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો..