સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા, રાજસીતાપુર પંથકમા વીજચોરી અંગેની ફરીયાદોને લઈને સુરેન્દ્રનગરની વિજીલન્સની 36 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા રાજસીતાપુર ગ્રામ્ય વીસ્તારમા વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે 71 કનેશનમા વીજચોરી જણાતા 25 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ.કે.વાધેલા, કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા રૂ. 25 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Hamas War Updates: Gaza Border पर Israel ने बनाया बफर जोन, खाली करवाए कई इलाके | Netanyahu
Israel-Hamas War Updates: Gaza Border पर Israel ने बनाया बफर जोन, खाली करवाए कई इलाके | Netanyahu
ધોરાજીમા ચોમાસા દરમ્યાન વરસેલા વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર | Daily Gujarat News
ધોરાજીમા ચોમાસા દરમ્યાન વરસેલા વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર | Daily Gujarat News
ધોરાજી ના મુખ્ય...
થરાદ એસટી ડેપોના છત પરના પતરાઓનો રીપેરીંગ ક્યારે? ભારે વરસાદની આગાહી વચ્ચે મુસાફરો પરેશાન
થરાદ એસટી ડેપોના છત પરના પતરાઓનો રીપેરીંગ ક્યારે? ભારે વરસાદની આગાહી વચ્ચે મુસાફરો પરેશાન
કોરોનામાં મૃત્યુ પામનાર આશ્રીતોને સહાય વિતરીત કરાઈ
કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ...