સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા, રાજસીતાપુર પંથકમા વીજચોરી અંગેની ફરીયાદોને લઈને સુરેન્દ્રનગરની વિજીલન્સની 36 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા રાજસીતાપુર ગ્રામ્ય વીસ્તારમા વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે 71 કનેશનમા વીજચોરી જણાતા 25 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ.કે.વાધેલા, કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા રૂ. 25 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OPPO Pad Air 2: 8GB रैम 8000mAh बैटरी के साथ जल्द एंट्री करेगा ये बजट टैबलेट, कम कीमत में मिलेंगे ये जबरदस्त फीचर्स
OPPO Pad Air 2 पिछली रिपोर्ट में OPPO Pad Air 2 फाइंड एन3 फ्लिप स्मार्टफोन के साथ लॉन्च होगा।...
বীৰ লাচিত সেনাৰ ১০০০ সদস্য ভৰ্ত্তিৰ লক্ষ্য : বহিৰাগতক নাকী লগিবলৈ স্মাৰকপত্ৰ
মাজুলীত বীৰ লাচিত সেনাৰ ১০০০ সদস্য ভৰ্ত্তিৰ লক্ষ্য আগত ৰাখি বিভিন্ন ধৰনৰ কাৰ্যসূচী হাতত...
প্ৰাপ্ত খবৰৰ মতে এই দৃশ্য কাজিৰঙাৰ । নিৰ্ধাৰিত গতি বেগতকৈ উচ্চ বেগত ট্ৰাক চলাই আহত কৰে গড়টোক
প্ৰাপ্ত খবৰৰ মতে এই দৃশ্য কাজিৰঙাৰ । নিৰ্ধাৰিত গতি বেগতকৈ উচ্চ বেগত ট্ৰাক চলাই আহত কৰে গড়টোক ।...
तुलसीदास के जीवन पर आधारित नाट्य मंचन की टीम को जर्नलिस्ट प्रेस क्लब अध्यक्ष मारकंडे मणि ने दी बधाई।
लोकनायक तुलसीदास नाटक का हुआ मुहूर्त।
गोरखपुर। श्री राम हर भारतीय के दिलों में हैं और उनके जीवन...
Haryana Panchayat Aaj Tak: कांग्रेस-AAP का गठबंधन नहीं होने पर Kumari Selja ने क्या कहा ?
Haryana Panchayat Aaj Tak: कांग्रेस-AAP का गठबंधन नहीं होने पर Kumari Selja ने क्या कहा ?