ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું અભિયાન ચાલુ કરાયું છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા સેવા સદન ખાતે નીચેના ભોય તળીયે આવેલી મામલતદાર કચેરીના કર્મચારીઓ જ્યાં બેસે છે તે બારીની પાસે કર્મચારીઓ પાન મસાલા ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવતા હોવાનું નજરે પડી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકાર સફાઈ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે આ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ અભણ વ્યક્તિઓ કરતા પણ બત્તર દાખલો બેસાડતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે.... શું આ લોકોને કોઈ કહેવાવાળું નથી કે તેમને મસાલાઓ ખાઈ પિચકારી મારવાની છૂટ આપવામાં આવી છે એ એક વિચારવા જેવો પ્રશ્ન છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चापरमुख बीबी हंसरीया हायरसेकेंडरी की नयी पुर्व विद्यार्थी समिति गठित
चापरमुख बीबी हंसरीया हायरसेकेंडरी में आज पुर्व विद्यार्थी सन्मिलन आयोजित होने के साथ ही विद्यालय...
टपरी में आग लगने से 20 बकरियों की मौत, पुलिस ने किया मौका मुआयना।
नमाना थाना क्षेत्र के सोंध्या की झोपड़िया में शनिवार रात को एक टपरी में आग लगने से उसमें...
અમદાવાદ ખાતે આવેલ નગર માં બહાર થી લાવેલા વિદેશી દારૂની અલગ અલગ વાહનોમાં ખૂલે આમ દારૂની કટિંગ કરતા બુટલેગર ઉપર રેઇડ વોન્ટેડ 4 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “અગાઉ ઘણી વખત ઈગ્લીશ દારૂના...
संभल हिंसा-न्यायिक आयोग गठित, हाईकोर्ट के रिटायर्ड जज जांच करेंगे:आज सुप्रीम कोर्ट में सुनवाई; मौलाना तौकीर बोले- हिंसा में मारे गए लोग शहीद
संभल हिंसा का आज 6वां दिन है। शुक्रवार यानी जुमा को देखते हुए पूरे शहर में फोर्स बढ़ा दी गई।...