ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अग्निवीर वायु भर्ती आवेदन करने की तिथि 8 से 28 जुलाई
अग्निवीर वायु भर्ती आवेदन करने की तिथि 8 से 28 जुलाई
बूंदी। भारतीय वायु सेना में अग्निपथ स्कीम के...
दिग्विजय सिंह के बयान से राहुल गांधी का किनारा, सेना की कार्रवाई में सबूत की जरूरत नहीं
कांग्रेस के पूर्व अध्यक्ष और सांसद राहुल गांधी (Rahul Gandhi) ने दिग्विजय सिंह (Digvijay Singh)...
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળાની પરિણીત હેતલબહેન નામની મહિલા ની સુરતથી સમઢીયાળા ખાતે આવી શરાજાહેર છરીના ત્રણ ઘા જીકી હત્યા કરનાર ભાવેશ દાફડા નામના હત્યારો આરોપી ઝડપાયો.
પરિણીત મહિલાના ભાવેશ સાથેના પ્રેમ સબંધની મહિલાના પતિને જાણ થતા પરિવારે સુરત જઈ હત્યારા ભાવેશના...
Sukanya Samriddhi Yojana के बारे में ये सब जानना जरूरी
Sukanya Samriddhi Yojana के बारे में ये सब जानना जरूरी