ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कंगना रनोट भाजपा अध्यक्ष नड्डा से मिलीं:किसान आंदोलन पर बयान के बाद पहली मुलाकात
हिमाचल प्रदेश के मंडी से भाजपा सांसद और एक्ट्रेस कंगना रनोट गुरुवार को भाजपा अध्यक्ष...
युवकाने केली आत्महत्या तर आरोग्य केंद्रात शवविच्छेदनास कर्मचारीच नाही
युवकाने केली आत्महत्या , तर ग्रामीण अरोग्य केंद्रात शवविच्छेदनास कर्मचारीच नाही कन्नड ....
कोटा में डाईट के नए भवन का भूमि पूजन एवं शिलान्यास डेढ़ लाख शिक्षकों की होगी भर्ती
शिक्षा मंत्री श्री मदन दिलावर ने कहा कि आने वाले वर्षों में प्रदेश में करीब डेढ़ लाख शिक्षकों की...
પાલનપુર હાઈવે ઉપરથી કતલખાને જતા ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ 500 જીવો ને બચાવી લેવાયા
પાલનપુર હાઈવે ઉપરથી કતલખાને જતા ઘેટા બકરા ભરેલી બે ટ્રકો ઝડપાઈ 500 જીવો ને બચાવી લેવાયા