ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજથી 6 દિવસ અંબાજી મેળો યોજાઈ રહ્યો છે ગુજરાત નો આ સહુથી મોટો મહાકુંભ મેળો છે#ambajitemple #
આજથી 6 દિવસ અંબાજી મેળો યોજાઈ રહ્યો છે ગુજરાત નો આ સહુથી મોટો મહાકુંભ મેળો છે#ambajitemple #
মঙলদৈ থানাত বাইকৰ উজান - ট্ৰাকে ট্ৰাকে আহিল বাইক - অভিযানত 19 খন বাইক উদ্ধাৰ কৰিবলৈ সক্ষম হয় আৰক্ষী।
মঙলদৈ থানাত বাইকৰ উজান - ট্ৰাকে ট্ৰাকে আহিল বাইক - অভিযানত 19 খন বাইক উদ্ধাৰ কৰিবলৈ সক্ষম হয় আৰক্ষী।
Israel Hamas War : ऐसे यहूदी जो इसराइल के ख़िलाफ़ और फलस्तीन के पक्ष में हैं (BBC Hindi)
Israel Hamas War : ऐसे यहूदी जो इसराइल के ख़िलाफ़ और फलस्तीन के पक्ष में हैं (BBC Hindi)
ઉન્નાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ગંગા ઘાટ પર સાત વ્યક્તિ ડૂબ્યા, બેનાં મોત બેની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે.
જેમાં...
પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પર ઘરવડી ગામમાં આવેલ શ્રી રામદેવપીરનું મંદિર આસ્થા નું પ્રતીક છે
પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પર ઘરવડી ગામમાં આવેલ શ્રી રામદેવપીરનું મંદિર આસ્થા નું પ્રતીક છે