મુળી તાલુકાના ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ ખેતરના સેઢે આવેલ રસ્તા પર નહિં નીકળવા બાબતે એક શખ્સને પાવડા વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે પિતા તેમજ બેપુત્રો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિત મુજબ મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા અને ખેતમજુરી કરતાં ફરિયાદી જેશાભાઈ માવજીભાઈ કટુડીયા પોતાની ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ વાડીએથી બાજુની વાડીમાં ખેતીકામ કરી રહ્યાં હતાં અને સાંજે પરત ટ્રેકટર લઈ પોતાની વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે વચ્ચે આવેલ કૌટુંમ્બિક ભાઈઓની વાડીના સેઢે આવેલ રસ્તા પરથી પસાર થતાં રસીકભાઈ પોપટભાઈ કટુડીયા અને તેમના બે પુત્રો દશરથભાઈ રસીકભાઈ અને કાળુભાઈ રસીકભાઈએ રસ્તા પરથી નીકળવાની ના પાડી હતી આથી ફરિયાદીએ પોતાનો રસ્તો હોવાથી અહિં જ પસાર થશે કોઈએ વિડિયો ઉતારવો નહિં તેમ જણાવતા ત્રણેય શખ્સો ઉશ્કરાઈ ગયા હતાં અને મનફાવે તેમ ગાળો બોલી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી જમીન પર પાડી દીધા હતા તેમજ માથાના ભાગે પાવડો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બે પુત્રો અને પિતા સહિત ત્રણ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યું વાતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
*રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ:...
Lok Sbha Election: कांग्रेस उम्मीदवार का पर्चा रद्द, Surat से निर्विरोध जीते BJP के Mukesh Dalal
Lok Sbha Election: कांग्रेस उम्मीदवार का पर्चा रद्द, Surat से निर्विरोध जीते BJP के Mukesh Dalal
PORBANDAR પોરબંદર રે૯વે સ્ટેશનમાં નવું મુકાયેલું એ ટી વી એમ મશીન બંધ 13 11 2022
PORBANDAR પોરબંદર રે૯વે સ્ટેશનમાં નવું મુકાયેલું એ ટી વી એમ મશીન બંધ 13 11 2022
લગ્ન સીઝનને કારણે ઓછું મતદાન થયાનું ભગવાન બારડે આપ્યું કારણ
લગ્ન સીઝનને કારણે ઓછું મતદાન થયાનું ભગવાન બારડે આપ્યું કારણ