મુળી તાલુકાના ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ ખેતરના સેઢે આવેલ રસ્તા પર નહિં નીકળવા બાબતે એક શખ્સને પાવડા વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે પિતા તેમજ બેપુત્રો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિત મુજબ મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા અને ખેતમજુરી કરતાં ફરિયાદી જેશાભાઈ માવજીભાઈ કટુડીયા પોતાની ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ વાડીએથી બાજુની વાડીમાં ખેતીકામ કરી રહ્યાં હતાં અને સાંજે પરત ટ્રેકટર લઈ પોતાની વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે વચ્ચે આવેલ કૌટુંમ્બિક ભાઈઓની વાડીના સેઢે આવેલ રસ્તા પરથી પસાર થતાં રસીકભાઈ પોપટભાઈ કટુડીયા અને તેમના બે પુત્રો દશરથભાઈ રસીકભાઈ અને કાળુભાઈ રસીકભાઈએ રસ્તા પરથી નીકળવાની ના પાડી હતી આથી ફરિયાદીએ પોતાનો રસ્તો હોવાથી અહિં જ પસાર થશે કોઈએ વિડિયો ઉતારવો નહિં તેમ જણાવતા ત્રણેય શખ્સો ઉશ્કરાઈ ગયા હતાં અને મનફાવે તેમ ગાળો બોલી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી જમીન પર પાડી દીધા હતા તેમજ માથાના ભાગે પાવડો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બે પુત્રો અને પિતા સહિત ત્રણ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વટવા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટાંકી પડી જવાથી યુવક નિપજ્યુ કરૂણ મોત
અમદાવાદના વટવા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં યુવક પડી જતા મોતના સમાચાર મળી રહ્યા છે...
उपसरपंच चंद्रकांत हुड यांच्या वाढदिवसानिमित्त विविध कार्यक्रमांचे आयोजन...
भाजपा कार्यकर्ते तथा उपसरपंच चंद्रकांत हुड यांच्या वाढदिवसानिमित्त विविध कार्यक्रमांचे आयोजन........
Breaking News : Madhya Pradesh के नीमच से सामने आई दरिंदगी की तस्वीर | Aaj Tak Latest News
Breaking News : Madhya Pradesh के नीमच से सामने आई दरिंदगी की तस्वीर | Aaj Tak Latest News
गंगापूर (आप्पासाहेब गोरे ) अमृतमहोत्सवाच्या दिवशी स्वातंत्र्य सैनिकांचा सत्कार आप्पासाहेब खाजेकर मित्र मंडळाच्या वतीने डॉ बाबासाहेब आंबेडकर चौकात सकाळी अकरा वाजता करण्यात आला.
स्वातंत्र्य दिनाच्या औचित्य साधून आप्पासाहेब खाजेकर मित्र मंडळ वतीने आयोजित कार्यक्रमांमध्ये...