મુળી તાલુકાના ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ ખેતરના સેઢે આવેલ રસ્તા પર નહિં નીકળવા બાબતે એક શખ્સને પાવડા વડે મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે પિતા તેમજ બેપુત્રો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિત મુજબ મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા અને ખેતમજુરી કરતાં ફરિયાદી જેશાભાઈ માવજીભાઈ કટુડીયા પોતાની ગઢાદ ગામની ભેડાસર સીમમાં આવેલ વાડીએથી બાજુની વાડીમાં ખેતીકામ કરી રહ્યાં હતાં અને સાંજે પરત ટ્રેકટર લઈ પોતાની વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે વચ્ચે આવેલ કૌટુંમ્બિક ભાઈઓની વાડીના સેઢે આવેલ રસ્તા પરથી પસાર થતાં રસીકભાઈ પોપટભાઈ કટુડીયા અને તેમના બે પુત્રો દશરથભાઈ રસીકભાઈ અને કાળુભાઈ રસીકભાઈએ રસ્તા પરથી નીકળવાની ના પાડી હતી આથી ફરિયાદીએ પોતાનો રસ્તો હોવાથી અહિં જ પસાર થશે કોઈએ વિડિયો ઉતારવો નહિં તેમ જણાવતા ત્રણેય શખ્સો ઉશ્કરાઈ ગયા હતાં અને મનફાવે તેમ ગાળો બોલી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી જમીન પર પાડી દીધા હતા તેમજ માથાના ભાગે પાવડો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બે પુત્રો અને પિતા સહિત ત્રણ વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Royal Enfield Guerilla 450 की लॉन्च से पहले आई नई स्पाई फोटो, जानें कब आएगी
Royal Enfield Guerilla 450 रॉयल एनफील्ड की नई बाइक गुरिल्ला 450 भारत में इसी महीने जुलाई 2024 में...
BANASKANTHA: મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ | Bharatiya Janata Party meeting held
BANASKANTHA: મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ | Bharatiya Janata Party meeting held
કોંગ્રેસના ગુજરાત બંધના સમર્થનમાં આંકલાવના વેપારીઓ દ્વારા સજ્જડ અને જડબેસલાક બંધ
કોંગ્રેસના ગુજરાત બંધના સમર્થનમાં આંકલાવના વેપારીઓ દ્વારા સજ્જડ અને જડબેસલાક બંધ
અંબાજી મેળામાં સેવા આપનાર ડીસાના અગ્રણી શ્રી પી. એન. માળીની બિરદાવતા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ
અંબાજી મેળામાં સેવા આપનાર ડીસાના અગ્રણી શ્રી પી. એન. માળીની બિરદાવતા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ
બનાસકાંઠામાં ડીસા તાલુકાના પેપળુ ગામના પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા
બનાસકાંઠામાં ડીસા તાલુકાના પેપળુ ગામના પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા