શનીવારે ડેરોલ સ્ટેશન ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું. જેને ગ્રામ પંચાયત અને નાગરિકો દ્વારા સ્વાગત થયું હતું. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જનકલ્યાણ ની છેવાડાના ગામે ગામ જઈ ને તમામ મળવા પાત્ર લાભાર્થી ઓ ને લાભ જે તે યોજના અંતર્ગત મળવા પાત્ર છે તેમને માહિતી આપી ને ફોર્મ ભરાવી તેમના ઘર સુધી પહોંચાડવા ની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. લોકો ને માહિતી ની સાથે જ આયુષ માન ભારત કાર્ડ અને અન્ય યોજના ત્યાં જ આપવાનું આયોજન થતું હોય છે.સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા ચેક અપ અને અન્ય યોજના ના અધિકારીઓએ હાજર હતા. જિલ્લા પંચાયતના સદસ્યો, ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ , ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ , ઉપ સરપંચ અને અગ્રણીઓ ની સાથે લાભાર્થી ઓ હાજર રહ્યા. લાભાર્થીઓ એ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગેરંટી વાળી એ અમને ખૂબ સહાય કરી છે. ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના સહ ઇન્ચાર્જ, મધ્ય ઝોન ઇન્ચાર્જ તરીકે ડૉ યોગેશ પંડયા તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ, સભ્ય ડો કિરણસિંહ પરમાર,જીલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ ડેરોલ સ્ટેશન ના સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या राज ठाकरे के साथ आने से शिवसेना पहली जैसी हो जाएगी ? देखिए अब तक का सबसे बड़ा पोल
क्या राज ठाकरे के साथ आने से शिवसेना पहली जैसी हो जाएगी ? देखिए अब तक का सबसे बड़ा पोल
Loksabha Election 2024: Malkajgir से BJP उम्मीदवार Etela Rajender ने बताया चुनावी रणनीति | Aaj Tak
Loksabha Election 2024: Malkajgir से BJP उम्मीदवार Etela Rajender ने बताया चुनावी रणनीति | Aaj Tak
અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે.
અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે.
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
મંદિરના ટ્રસ્ટીઓએ...
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप