શનીવારે ડેરોલ સ્ટેશન ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું. જેને ગ્રામ પંચાયત અને નાગરિકો દ્વારા સ્વાગત થયું હતું. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની જનકલ્યાણ ની છેવાડાના ગામે ગામ જઈ ને તમામ મળવા પાત્ર લાભાર્થી ઓ ને લાભ જે તે યોજના અંતર્ગત મળવા પાત્ર છે તેમને માહિતી આપી ને ફોર્મ ભરાવી તેમના ઘર સુધી પહોંચાડવા ની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. લોકો ને માહિતી ની સાથે જ આયુષ માન ભારત કાર્ડ અને અન્ય યોજના ત્યાં જ આપવાનું આયોજન થતું હોય છે.સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા ચેક અપ અને અન્ય યોજના ના અધિકારીઓએ હાજર હતા. જિલ્લા પંચાયતના સદસ્યો, ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ , ઉપ પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ , ઉપ સરપંચ અને અગ્રણીઓ ની સાથે લાભાર્થી ઓ હાજર રહ્યા. લાભાર્થીઓ એ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ગેરંટી વાળી એ અમને ખૂબ સહાય કરી છે. ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના સહ ઇન્ચાર્જ, મધ્ય ઝોન ઇન્ચાર્જ તરીકે ડૉ યોગેશ પંડયા તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ, સભ્ય ડો કિરણસિંહ પરમાર,જીલ્લા પંચાયત સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ ડેરોલ સ્ટેશન ના સરપંચ તેમજ સભ્યો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme लेकर आएगी शानदार स्मार्टफोन सीरीज, X पर शेयर किए गए पोस्टर से मिले संकेत
रियलमी ने X हैंडल पर अपनी अपकमिंग सीरीज को लेकर संकेत दिया है। कंपनी के द्वारा साझा किए पोस्टर से...
दिल्ली में केजरीवाल या केंद्र सरकार, किसे मिलेगा प्रशासनिक सेवाओं पर नियंत्रण? थोड़ी देर में आएगा SC का फैसला
नई दिल्ली, दिल्ली में आम आदमी पार्टी की सरकार और केंद्र के बीच चल रहे विवाद कि प्रशासनिक...
Human Trafficking: संघर्ष की वजह से सूडान से भागने को मजबूर लोग (BBC Hindi)
Human Trafficking: संघर्ष की वजह से सूडान से भागने को मजबूर लोग (BBC Hindi)
লণ্ডনত উদযাপন হল শ্ৰীমন্ত শংকৰদেৱৰ আবিৰ্ভাৱ তিথি
লণ্ডনত উদযাপন হল শ্ৰীমন্ত শংকৰদেৱৰ আবিৰ্ভাৱ তিথি
ইউ.কে. সাহিত্যসভাৰ উদ্যোগত ৫৭৪তম শংকৰ জয়ন্তী...
11GB रैम, 5000mAh बैटरी और 50MP कैमरा वाले Nokia के इस फोन में मिल रही है 10000 रुपये से ज्यादा का डिस्काउंट, यहां जानें डिटेल
अमजेन अपने कस्टमर्स के लिए एक बेहतर डील लाया है जिसमें आप Nokia G42 पर बेहतर डिस्काउंट पा सकते...