કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ’મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત રસિકભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.આ તકે રસિકભાઈએ જણાવ્યું હતું કે, પહેલાં મારે કાચું મકાન હતું. જેના કારણે ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનું ફોર્મ ભર્યું હતું. જેથી મને આ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ. 1 લાખ 20 હજારની સહાય મળી છે. આ સહાયની મદદથી મારા કાચા ઘરને પાકું બનાવવાનું મારું સ્વપ્ન સાકાર થયું છે. સરકારશ્રીની સહાયથી હવે પાકા ઘરમાં હું અને મારો પરિવાર આંદથી રહીએ છીએ.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ઓકટોબર 2023 સુધીમાં 13,389 આવાસોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મળેલ આવાસો પૈકી 13,215 આવસોને પ્રથમ હપ્તો, 11,059 આવાઓને બીજો હપ્તો અને 9267 આવાસોને ત્રીજો હપ્તો ચૂકવી આપવામાં આવ્યા છે. ઉપરાંત 10,223 આવાસો પૂર્ણ થઈ ગયેલા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्जबाजारीपणाला कंटाळून शेतकऱ्याची आत्महत्या
हिंगोली तालुक्यातील जयपूरवाडी या ठिकाणी एका शेतकऱ्याने कर्जबाजारी पणाला कंटाळून आत्महत्या...
नविका ने वेस्टजोन में जीता स्वर्ण पदक, राष्ट्रीय स्तर पर करेगी प्रतिनिधित्व’
हाल ही में गुजरात के गाँधीनगर में पिनाकल पब्लिक स्कूल में सीबीएसई वेस्टजोन ताईक्वांडो...
News: गांजा, अफीम व हेरोइन तस्करी करते 4 गिरफ्तार, नशे के कारोबार पर पुलिस लगा रही लगाम
नशा तस्करों के खिलाफ छेड़ी मुहिम के अंतर्गत बीते 24 घंटों के दौरान पुलिस ने विभिन्न जगहों पर...
নাজিৰা মহকুমাৰ অন্তৰ্গত শিমলুগুৰি আৰক্ষী চকীত উত্তেজনাময় পৰিবেশ
চৰাইদেউৰ লাকুৱাৰ ৰজাবাৰী চাহবাগিছাৰ নলাত উদ্ধাৰ এগৰাকী মহিলাৰ মৃতদেহ । মৃতদেহটো কেন্দুগুৰিৰ...
राजघराने की Diya Kumari, दलित समाज के Prem Chand Bairwa, राजस्थान के दोनों Deputy CM को जानिए
राजघराने की Diya Kumari, दलित समाज के Prem Chand Bairwa, राजस्थान के दोनों Deputy CM को जानिए