આગામી 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રથી રામભક્તોને દર્શન માટે આમંત્રિત કરવા અભિમંત્રિત (પૂજીત) અક્ષત(ચોખા) કુંભ પ્રાંત અને ત્યારબાદ વિભાગ અને જિલ્લામાં અને હવે પ્રખંડ સ્તરે પહોંચી રહ્યો છે ત્યારે કાલોલ પ્રખંડમાં આજે અક્ષત કુંભ આવી પહોંચ્યો હતો. વલ્લભદ્વારે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાંથી રામજી મંદિર સુધી ઢોલ-નગારાના તાલે રાસ ગરબા અને ફટાકડા દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર મા કુંભ લાવવામાં આવ્યો ત્યારબાદ રામજી મંદિરે રામધૂન, હનુમાન ચાલીસા અને આરતી કરીને કુંભનું સ્થાપન કરવામાં આવ્યું. આ અક્ષત કુંભ હવે કાલોલ તાલુકાના દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે અને આ અક્ષતની સાથે ભગવાન શ્રી રામની છબી અને અયોધ્યા મંદિરની માહિતી આપતી પત્રિકા દરેક હિન્દૂ ઘરે પહોંચાડવામાં આવશે. આ માટેનું આયોજન પણ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ આ જાગરણના કાર્યક્રમને ઘર-ઘર સુધી લઈ જવા માટે કટિબદ્ધ બન્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: Kamalnath के गढ़ में गरजे Kailash Vijayvargiya, कहा- कुछ हवाई जहाज वाले लोग BJP में...
MP News: Kamalnath के गढ़ में गरजे Kailash Vijayvargiya, कहा- कुछ हवाई जहाज वाले लोग BJP में...
रोहा में श्रीश्री देव शिल्पी विश्वकर्मा पुजा की तैयारी शुरु। प्रतिमा निर्माण में व्यस्त मुर्तीकार।रोहा पुरानी चारिआली दुर्गोत्सव समिति मनायेगी रजत जयंती वर्ष, "केदारनाथ"मंदिर के थीम पर निर्माण होगा मातारानी का भव्य पंडाल ।
देव शिल्पी श्रीश्री विश्वकर्मा पुजा के कुछ ही दिन शेष रह गये और समस्त राज्य की भांति रोहा क्षेत्र...
કોન્ગ્રેસ તરફી મતદાન કરવા હાકલ કરતાં પ્રદેશ નેતા પ્રગતિ બહેન આહીર
માંગરોળ તાલુકાના નગીચાણા ગામની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ ના મહીલા સેવા દળ ના પ્રમુખ બહેન શ્રી...
श्री पीपा क्षत्रिय समाज ने मनाया अन्नकूट महोत्सव
बाड़मेर। श्री पीपा क्षत्रिय समाज द्वारा पीपा क्षत्रिय मंदिर में शरद पूर्णिमा के अवसर पर में भव्य...
सोने की ईंट बनाने का लालच देकर ठगी, 5 दिन बंडल की पूजा करवाते, मौत का डर दिखाते; सरगना अब भी फरार
जिले की ग्रामीण पुलिस ने करोड़ों की ठगी करने वाले गिरोह के 4 सदस्यों को गिरफ्तार किया है। आरोपी...