કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ગામે ગામ અને ઘરે ઘરે લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી શરૂ થયેલ "વિકસિત ભારત, સંકલ્પ યાત્રા" દેશનો કોઈ પણ નાગરિક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે ભ્રમણ કરી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ થરાદ તાલુકાના ભોરોલ ખાતે પહોંચતા ઉપસ્થિત ગ્રામજનો સરપંચ શ્રી તેમજ વિહાભાઈ જોશી તાલુકા કારોબારી અધ્યક્ષ તેમજ વહીવટી તંત્રએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી ને કરવામાં આવી હતી અને કાર્યક્રમ ની સરૂઆત મા હેમજી ભાઈ પટેલ સાહેબ શ્રી દ્વારા યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આયુષમાન કાર્ડ ધારકો તેમજ સોઈલ હેલ્થ કાર્ડ ધારકો ને સ્થળ ઉપર જ કાર્ડ વિતરણ કર્યા હતા કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી કેન્દ્ર. આરોગ્ય આયુષ્યમાન કાર્ડ. અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिल्म फ्लॉप होने पर भागते थे रणवीर सिंह पहले, खुद खुलासा किया
इन दिनों कुछ ज्यादा ही चर्चा में हैं. हाल ही में उन्होंने एक इंटरनेशनल मैगजीन ‘पेपर’...
ખંભાત શહેરમાં ભાજપાના ઉમેદવાર ચિરાગભાઈ પટેલની ભવ્ય બાઈક રેલી યોજાઇ
ખંભાત વિધાનસભા અને લોકસભા આણંદની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચારના કાર્યક્રમો અંતિમ...
ছিংগাপুৰ, ইউএইয়ে RuPay পৰিশোধ প্ৰণালী গ্ৰহণ কৰিব: নিৰ্মলা সীতাৰমণ
কেন্দ্ৰীয় বিত্তমন্ত্ৰী নিৰ্মলা সীতাৰমণে কয় যে সংযুক্ত আৰব আমিৰশ্বাহী আৰু ছিংগাপুৰ দুয়োখনেই ঘৰুৱা...
વલભીપુરના મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિસ કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું
વલભીપુરના મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિસ કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું
श्रावणी तीज मेला महोत्सव प्रसिद्ध कवियों ने बांधा समा
श्रावणी तीज मेला महोत्सव आयोजन समिति की ओर से मंगलवार को कवि सम्मेलन आयोजित किया गया। अतिथि वेस्ट...