વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક ગફલત ભરી હંકારી આવી શાકભાજીની લારીવાળાને અડફેટે લેતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર દેસાઈ સી એમ હાઈસ્કૂલ ચોકડી પાસે ટ્રેક્ટર ચાલક પોતાનુ ટ્રેક્ટર નંબર GJ 35. N 1639.લઈને ગફલત ભરી રીતે હંકારી અને લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી રીતે હંકારી આવી રસ્તાની બાજુમાં ઉભેલી શાકભાજીના લારીવાળાને જોરદાર ટક્કર મારતાં શાકભાજીની લારી રસ્તા વચ્ચે ઊંધી થઈ જતાં સમગ્ર રસ્તા પર શાકભાજી ફેલાઈ ગઈ હતી ઉપરાંત વિજપુલ ટૂટી જતા થોડા સમય પૂરતો વિરપુરમાં વિજપુરવઠો ખોરવાઈ જતા ધંધા રોજગાર પર અસર પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ જીવિત વિજવાયરો નું ટ્રાન્સફ્રમર બિલકુલ લારી ગલ્લાને અડકીને આવેલું છે કદાચ સીધું ટ્રેક્ટર ટ્રાન્સફમર સાથે અથડાયું હોત તો કેટલાય રાહદારીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહિ,આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક શાકભાજી વેચનાર વેપારીને પણ જોરદાર ટક્કર મારતાં વેપારી પણ રસ્તા વચ્ચે પડી ગયો હતો જોકે શાકભાજી વેચનાર વેપારીને શરીરના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આવી ગફલત ભરી રીતે વાહન હંકારતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kalawati and Amit Shah: अमित शाह ने Rahul Gandhi को जिन कलावती के नाम पर घेरा, उन्होंने बताई सच्चाई
Kalawati and Amit Shah: अमित शाह ने Rahul Gandhi को जिन कलावती के नाम पर घेरा, उन्होंने बताई सच्चाई
બીજના દિવસે ડીસા જલારામ મંદિર પાસે આવેલા રામદેવપીર ભગવાનના મંદિરે ભક્તોની ભીડ જામી
બીજના દિવસે ડીસા જલારામ મંદિર પાસે આવેલા રામદેવપીર ભગવાનના મંદિરે ભક્તોની ભીડ જામી
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಿಇಟಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಿದೆ.
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇಂದು ಸಿ.ಇ.ಟಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಿದೆ. ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಉನ್ನತ ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆಯ ಸಚಿವರಾದ...
કોંગ્રેસ નેતા ચેતન રાવલનું રાજીનામુ@Sandesh News
કોંગ્રેસ નેતા ચેતન રાવલનું રાજીનામુ@Sandesh News