સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા નશાકારક પદાર્થોના કારોબાર પર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇ એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરશહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી. આથી મફતિયાપરા ખાતે તાસ કરતા અબ્દુલભાઇ યુસુફભાઇ સૈયદને ગેરકાયદે રીતે રાખેલા 4 કિલો 100 ગ્રામ સુકા ગાંજા સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી રૂ.41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીસીએકટ મુજબ ગુનો નોંધાયો હતો.જ્યારે તપાસમાં આ આરોપી સામે વાંકાનેર પોલીસ સ્ટેશને પણ નશાકારક પદાર્થો અંગે ગુનો નોંધાયો હોવાનું ખૂલ્યું હતું. આ ગાંજો ક્યાંથી લાવ્યા, શા માટે લાવ્યા, કોઇને આપવાનો હતો કે શું સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ એમ.એ. રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, ડાયાભાઇ, પ્રવિણભાઇ આલ રવિભાઇ અલગોતર સહિત એસઓજી ટીમ જોડાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરોડા બેઠક પર ભાજપમાં વિવાદ , પાયલ કુકરાણીને ટિકિટ આપતા વિવાદ | Tv9GujaratiNew
નરોડા બેઠક પર ભાજપમાં વિવાદ , પાયલ કુકરાણીને ટિકિટ આપતા વિવાદ | Tv9GujaratiNew
केशवपुरा मुक्तिधाम की दीवार गिरने से मचा हड़कंप, कई वाहन क्षतिग्रस्त
नगर निगम कोटा दक्षिण के वार्ड संख्या 63 में गुरुवार शाम की केशवपुरा मुक्तिधाम के पीछे की दीवार...
आम आदमी पार्टी मध्ये जाहीर प्रवेश
जिंतूर तालुक्यातील कार्यकर्त्यांचे आम आदमी पार्टी मध्ये जाहीर प्रवेश
आज दिनांक 25/09/2022 रोजी...
કડીમાં નોકરી માટે આવેલી સગીરા ગુમ; પોલીસે ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરી
કડી પંથકની અંદર અવારનવાર સગીર વયની યુવતીઓ ગુમ થવાની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમનાથ...
सेवा-कार्याे से प्रेरित होकर शिक्षिका श्रीमती सावित्री सोमानी जन्मदिन पर लिया देहदान संकल्प
मरणोपरांत किसी के काम आ सके नश्वर शरीर
बूंदी। शहर के मधुवन कॉलोनी निवासी राजकीय शिक्षिका श्रीमती...